કોરોનાના કારણે અમદાવાદથી વડોદરા અને ભરૂચ વચ્ચે ST બસ સેવાનું સંચાલન બંધ કરાયા બાદ ગણતરીના કલાકમાં જ થયું શરૂ

|

Sep 25, 2020 | 1:19 PM

કોરોના વાઈરસના વધતા સંક્રમણને લઈ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યું છે. અમદાવાદથી વડોદરાની વચ્ચે એસટી બસ સેવાનું સંચાલન બંધ કરવામાં આવ્યું છે. તેની સાથે અમદાવાદથી ભરૂચની વચ્ચેની બસ સેવાનું સંચાલન પણ બંધ કરાયું છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદથી વડોદરા અને ભરૂચની બંધ કરાયેલી એસટી બસો ગણતરીના કલાકોમાં જ ફરી શરૂ કરાઈ છે. ત્યારે કેટલાક દિવસથી […]

કોરોનાના કારણે અમદાવાદથી વડોદરા અને ભરૂચ વચ્ચે ST બસ સેવાનું સંચાલન બંધ કરાયા બાદ ગણતરીના કલાકમાં જ થયું શરૂ

Follow us on

કોરોના વાઈરસના વધતા સંક્રમણને લઈ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યું છે. અમદાવાદથી વડોદરાની વચ્ચે એસટી બસ સેવાનું સંચાલન બંધ કરવામાં આવ્યું છે. તેની સાથે અમદાવાદથી ભરૂચની વચ્ચેની બસ સેવાનું સંચાલન પણ બંધ કરાયું છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદથી વડોદરા અને ભરૂચની બંધ કરાયેલી એસટી બસો ગણતરીના કલાકોમાં જ ફરી શરૂ કરાઈ છે. ત્યારે કેટલાક દિવસથી બંધ સુરતનું સંચાલન પણ ફરી શરૂ કરવામાં આવશે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 1:07 pm, Mon, 13 July 20

Next Article