Gujarati NewsGujaratCorona na karane ahmedabad thi vadodara ane bharuch vache st bus seva ni sanchalan bandh karayu
કોરોનાના કારણે અમદાવાદથી વડોદરા અને ભરૂચ વચ્ચે ST બસ સેવાનું સંચાલન બંધ કરાયા બાદ ગણતરીના કલાકમાં જ થયું શરૂ
કોરોના વાઈરસના વધતા સંક્રમણને લઈ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યું છે. અમદાવાદથી વડોદરાની વચ્ચે એસટી બસ સેવાનું સંચાલન બંધ કરવામાં આવ્યું છે. તેની સાથે અમદાવાદથી ભરૂચની વચ્ચેની બસ સેવાનું સંચાલન પણ બંધ કરાયું છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદથી વડોદરા અને ભરૂચની બંધ કરાયેલી એસટી બસો ગણતરીના કલાકોમાં જ ફરી શરૂ કરાઈ છે. ત્યારે કેટલાક દિવસથી […]
Follow us on
કોરોના વાઈરસના વધતા સંક્રમણને લઈ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યું છે. અમદાવાદથી વડોદરાની વચ્ચે એસટી બસ સેવાનું સંચાલન બંધ કરવામાં આવ્યું છે. તેની સાથે અમદાવાદથી ભરૂચની વચ્ચેની બસ સેવાનું સંચાલન પણ બંધ કરાયું છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદથી વડોદરા અને ભરૂચની બંધ કરાયેલી એસટી બસો ગણતરીના કલાકોમાં જ ફરી શરૂ કરાઈ છે. ત્યારે કેટલાક દિવસથી બંધ સુરતનું સંચાલન પણ ફરી શરૂ કરવામાં આવશે.