રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજનું ચેન્નાઈમાં નિધન થયું છે. સાંસદ અભય ભારદ્વાજ કોરોના સંક્રમિત થયા હતા. તેમની ચેન્નાઈની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. ત્યારે મુખ્યપ્રધાન વિજય રૂપાણી દુ:ખ વ્યક્ત કરતાં કહ્યું કે ગુજરાતને અને મને મોટી ખોટ પડી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: ગુજરાતમાંથી ખાલી પડેલી રાજ્યસભાની બે બેઠક પૈકી, ભાજપ-કોંગ્રેસના ફાળે એક એક બેઠક આવશે
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો