Breaking News: RSSના વડા મોહન ભાગવત આજે મોડી રાત્રે આવશે ગુજરાત, આવતીકાલે સંત સમેલનમાં આપશે હાજરી

|

Apr 02, 2023 | 10:42 PM

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના વડા મોહન ભાગવત આજે મોડી રાત્રે ગુજરાત આવશે અને શિવાનંદ આશ્રમ ખાતે આવતીકાલે આયોજિત સંત સમેલનના કાર્યક્રમમાં હાજરી આપશે.

Breaking News: RSSના વડા મોહન ભાગવત આજે મોડી રાત્રે આવશે ગુજરાત, આવતીકાલે સંત સમેલનમાં આપશે હાજરી

Follow us on

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના વડા મોહન ભાગવત આજે મોડી રાત્રે ગુજરાત આવશે અને શિવાનંદ આશ્રમ ખાતે આવતીકાલે આયોજિત સંત સમેલનના કાર્યક્રમમાં હાજરી આપશે.

એક ખાનગી કાર્યક્રમમાં હાજરી આપવા મોહન ભાગવત આવશે ગુજરાત

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના વડા મોહન ભાગવત આજે મોડી રાત્રે અમદાવાદ ખાતે આવી પહોંચશે. તેઓ આવતીકાલે 3 એપ્રિલના રોજ અમદાવાદમાં શિવાનંદ આશ્રમ ખાતે હિન્દૂ મહાસભાના નેજા હેઠળ આયોજિત સંત સંમેલનમાં ઉપસ્થિત રહેશે. આ સંત સંમેલનમાં વિવિધ ધાર્મિક મુદ્દાઓ ઉપર ચર્ચા કરશે. RSS ના વડા મોહન ભાગવત સવારે 9:30 કલાકે શિવાનંદ આશ્રમ પહોંચશે. આ સંત સંમેલનમાં આખો દિવસ ચર્ચાઓનો દૌર ચાલશે.

કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

 

Published On - 8:08 pm, Sun, 2 April 23

Next Article