Breaking News: આણંદમાં ગણેશ ચોકડી વિસ્તારમાં 4 રાઉન્ડ ફાયરિંગ થયા હોવાની ઘટના

આણંદમાં ગણેશ ચોકડી વિસ્તારમાં 4 રાઉન્ડ ફાયરિંગ થયા હોવાની ઘટના સામે આવી છે 4 રાઉન્ડ ફાયરિંગ થયા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. જમીન બાબતની જૂની અદાવતને લઈ ફાયરિંગ કર્યું હોવાની માહિતી સામે આવી છે. ઘટનામાં કોઈ ને જાનહાનિ થઈ નથી.

Breaking News: આણંદમાં ગણેશ ચોકડી વિસ્તારમાં 4 રાઉન્ડ ફાયરિંગ થયા હોવાની ઘટના
famous South India actor Vishal
| Edited By: | Updated on: May 02, 2023 | 11:40 PM

આણંદમાં ગણેશ ચોકડી વિસ્તારમાં 4 રાઉન્ડ ફાયરિંગ થયા હોવાની ઘટના સામે આવી છે 4 રાઉન્ડ ફાયરિંગ થયા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. જમીન બાબતની જૂની અદાવતને લઈ ફાયરિંગ કર્યું હોવાની માહિતી સામે આવી છે. ઘટનામાં કોઈ ને જાનહાનિ થઈ નથી.

આ પણ વાંચો:   યુવરાજસિંહ વિરૂદ્ધ SITને મળ્યો વધુ એક પુરાવો, સસરાએ આંગડીયામાં મોકલેલા રૂપિયાથી દહેગામમાં ખરીદી હતી મિલકત, જુઓ CCTV video

આણંદમાં ગણેશ ચોકડી વિસ્તારમાં 4 રાઉન્ડ ફાયરિંગ થયા હોવાની ઘટના બની છે. આ ફાયરિંગ જમીન બાબતની જૂની અદાવતને લઈ કરવામાં આવ્યું હોવાની આશંકા છે. આ ઘટના બાદ SOG LCB સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે.

ફાયરિંગની ઘટનાને પગલે લોકોમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે. અજાણ્યા ઈસમો ઘ્વારા ફાયરિંગની ઘટનાને અંજામ આપી ફરાર થઈ ગયા છે.

 

આણંદના ચિખોદરા ઓવર બ્રિજ સર્વિસ રોડ ઉપર રાજોડપુરામાં એક જૂથે ઝઘડો કર્યો હતો.  ત્યાર  બાદમાં બંને પક્ષના જૂથો  સામ સામે આવી જતા  અસામાજિક તત્વોએ  રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા.  આ ઘટનાને  પગલે આ સ્થળે ભયનો માહોલ વ્યાપી જતા  લોકોએ નાસભાગ કરી મૂકી હતી.

 

આ પ્રકારની ઘટનાની  જાણ  થતા જ   આણંદ DYSP,  SOG  તેમજLCB સહિતના પોલીસ કર્મચારીઓ ઘટના  સ્થળે પહોંચ્યા હતા અને  પોલીસ દ્વારા ફાયરિંગ કરનારની ઓળખ કરીને 5 લોકો સામે ગુનો નોંધવાની કામગીરી  હાથ ધરવામાં આવી હતી.

 

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 8:46 pm, Tue, 2 May 23