ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે કેશુભાઈના અવસાનને લઈ પાઠવી શ્રધ્ધાંજલિ, કહ્યું તેમનો સંઘર્ષ દરેક કાર્યકર માટે પ્રેરણારુપ

|

Oct 29, 2020 | 4:29 PM

પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈના અવસાનને લઈ નેતાથી લઈ મહાનુભાવ સૌ કોઈ શ્રધ્ધાંજલિ આપી રહ્યા છે. ત્યારે  ભાજપના પ્રમુખ સી.આર પાટીલે કેશુભાઈના અવસાનને લઈ દુ:ખ વ્યક્ત કરતા જણાવ્યું છે કે કેશુભાઈનો સંઘર્ષ દરેક કાર્યકર માટે પ્રેરણારુપ છે, તેઓ અમારા ભાજપ પરિવારના મોભી હતા, તેઓ સતત ગુજરાત માટે સંઘર્ષ કરતા રહ્યા છે.આપને જણાવી દઈએ કે ભાજપના ‘ભિષ્મપિતામહ’ કહેવાતા […]

ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે કેશુભાઈના અવસાનને લઈ પાઠવી શ્રધ્ધાંજલિ, કહ્યું તેમનો સંઘર્ષ દરેક કાર્યકર માટે પ્રેરણારુપ

Follow us on

પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈના અવસાનને લઈ નેતાથી લઈ મહાનુભાવ સૌ કોઈ શ્રધ્ધાંજલિ આપી રહ્યા છે. ત્યારે  ભાજપના પ્રમુખ સી.આર પાટીલે કેશુભાઈના અવસાનને લઈ દુ:ખ વ્યક્ત કરતા જણાવ્યું છે કે કેશુભાઈનો સંઘર્ષ દરેક કાર્યકર માટે પ્રેરણારુપ છે, તેઓ અમારા ભાજપ પરિવારના મોભી હતા, તેઓ સતત ગુજરાત માટે સંઘર્ષ કરતા રહ્યા છે.આપને જણાવી દઈએ કે ભાજપના ‘ભિષ્મપિતામહ’ કહેવાતા કેશુભાઇએ 92 વર્ષની વયે અંતિમશ્વાસ લીધા છે.

 

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 4:20 pm, Thu, 29 October 20

Next Article