Bhavnagar Auction Today : ભાવનગરના તળાજામાં ઔદ્યોગિક જમીન અને બિલ્ડિંગની ઇ-હરાજી, જાણો શું છે વિગત

તળાજામાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (State Bank of India) દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે સ્થાવર મિલકતની ઇ-હરાજીની(E Auction) જાહેરાત આપવામાં આવી છે. તળાજામાંમાં આવેલી સ્થાવર મિલકત એટલે કે ઔદ્યોગિક જમીન અને બિલ્ડિંગની વેચાણ માટે આ જાહેરાત આપવામાં આવી છે. આ મિલકતનું કુલ ક્ષેત્રફળ 4148 ચોરસ મીટર છે. તેની રિઝર્વ કિંમત 79,47,000 રુપિયા રાખવામાં આવી છે.

Bhavnagar Auction Today : ભાવનગરના તળાજામાં ઔદ્યોગિક જમીન અને બિલ્ડિંગની ઇ-હરાજી, જાણો શું છે વિગત
| Edited By: | Updated on: Oct 28, 2023 | 12:46 PM

Bhavnagar : ગુજરાતના (Gujarat) ભાવનગરના તળાજામાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (State Bank of India) દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે સ્થાવર મિલકતની ઇ-હરાજીની(E Auction) જાહેરાત આપવામાં આવી છે. તળાજામાંમાં આવેલી સ્થાવર મિલકત એટલે કે ઔદ્યોગિક જમીન અને બિલ્ડિંગની વેચાણ માટે આ જાહેરાત આપવામાં આવી છે.

આ પણ વાંચો- Vadodara Auction Today : વડોદરાના સુભાનપુરામાં ખૂબ જ ઓછી કિંમતમાં ફ્લેટ ખરીદવાની તક, ઇ-હરાજીની જાહેરાત

આ મિલકતનું કુલ ક્ષેત્રફળ 4148 ચોરસ મીટર છે. તેની રિઝર્વ કિંમત 79,47,000 રુપિયા રાખવામાં આવી છે. જયારે તેની અર્નેસ્ટ મની ડિપોઝીટની રકમ 7,95,000 રુપિયા રાખવામાં આવી છે. બીડ વૃદ્ધિની રકમ 10,000 રુપિયા છે. ઇ-હરાજીની તારીખ 16 નવેમ્બર 2023, ગુરુવારે સવારે 11.00 કલાકથી બપોરે 4 કલાક સુધીની છે.

Auction today  સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 9:48 am, Sat, 28 October 23