હિમ્મતે મર્દા તો મદદે ખુદા : બનાસકાંઠા જિલ્લામાં પાણીની તંગી દુર કરવા યુવાનોનું અનોખું ‘રિચાર્જ કૂવા અભિયાન’, જુઓ VIDEO

|

Aug 01, 2022 | 9:06 AM

મલાણાના 40 યુવાનોએ સ્વમહેનતે રાત-દિવસ એક કરી બે મહિનાની અંદર 80 જેટલા કૂવા રિચાર્જ (well Recharge campaign) કર્યા અને પાણીની સમસ્યાનું (Water Crisis) નિરાકરણ લાવવામાં સફળતા મેળવી છે.

હિમ્મતે મર્દા તો મદદે ખુદા : બનાસકાંઠા જિલ્લામાં પાણીની તંગી દુર કરવા યુવાનોનું અનોખું રિચાર્જ કૂવા અભિયાન, જુઓ VIDEO
40 youths recharged 80 wells in Banaskantha

Follow us on

બનાસકાંઠા જિલ્લાના (Banaskantha ) મલાણા પંથકમાં પાણીની તંગીની વિકટ સમસ્યા સામે સ્થાનિક યુવાનોએ એક અનોખું કૂવા અભિયાન ઉપાડ્યું છે. મલાણાના 40 યુવાનોએ સ્વમહેનતે રાત-દિવસ એક કરી બે મહિનાની અંદર 80 જેટલા કૂવા રિચાર્જ (borwell Recharge Compaign) કર્યા અને પાણીની સમસ્યાનું (Water Crisis) નિરાકરણ લાવવામાં સફળતા મેળવી છે.

સરકારને ભરોસે બેસી રહેવાને બદલે ગામના યુવાનોની અનોખી પહેલ

મલાણા પંથકના (malana area) તળાવ ભરવા માટે સ્થાનિકોએ અનેકવાર જળ આંદોલન કરવા પડ્યા, જોકે સરકારે તો મંજૂરી આપી પરંતુ સરકારને ભરોસે બેસી રહેવાને બદલે ગામના યુવાનોએ દરેક ખેતરમાં જઈને જૂના કુવા રિચાર્જ થાય તેવી જાત મજૂરીથી વ્યવસ્થા ગોઠવી અને જેને પરિણામે આજે ચોમાસામાં વરસાદી પાણીનો સંગ્રહ થયો અને પાણીના તળ પણ ઊંચા આવવાની લોકોને આશા બંધાઈ છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

જાણો રિચાર્જ કુવા અભિયાન વિશે

તમને જણાવી દઈએ કે, મનરેગાની મદદથી યુવાનો આ અભિયાન પાર પાડી શક્યા. બે મહિનાની અંદર 80 જેટલા કૂવાઓ ભરવામાં આવ્યા છે.આ જિલ્લામાં ઉનાળા દરમિયાન પાણીની ભારે તંગી સર્જાતી હોય છે. આ માટે વારંવાર સરકારને રજુઆત કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા જાત મહેનતથી પાણીના તળ ઉંચા લાવીને વર્ષોની સમસ્યા દુર કરી છે.

Next Article