બનાસકાંઠાના પાલનપુરમાં પીવાના પાણીની પાઇપલાઈનમાં ભંગાણ થયું છે. માનસરોવર ફાટક પાસેની પાઇપલાઈનમાં ભંગાણ થયું હતુ. ધરોઈ ડેમની પાઇપલાઈનમાં ભંગાણ સર્જાતા લાખો લીટર પાણી વેડફાયું હતું. ઉનાળામાં પાણીની અછત વચ્ચે પાણીનો બગાડ થયો હતો. આ પણ વાંચો: બુદ્ધ પૂર્ણિમા પર PM મોદીનો સંદેશ, ભારત આજે કોઈ સ્વાર્થ વગર વિશ્વ સાથે ઉભું છે Web Stories View more […]
Follow us on
બનાસકાંઠાના પાલનપુરમાં પીવાના પાણીની પાઇપલાઈનમાં ભંગાણ થયું છે. માનસરોવર ફાટક પાસેની પાઇપલાઈનમાં ભંગાણ થયું હતુ. ધરોઈ ડેમની પાઇપલાઈનમાં ભંગાણ સર્જાતા લાખો લીટર પાણી વેડફાયું હતું. ઉનાળામાં પાણીની અછત વચ્ચે પાણીનો બગાડ થયો હતો.