Mahisagar: બાલાસિનોરની ખાનગી બેંકના મેનેજરની હત્યાનો મામલો, LCB એ હત્યારાની કરી ધરપકડ, જુઓ Video

મહિસાગર જિલ્લામાં સંતરામપુર લુણાવાડા નજીક ખાનગી બેંકના મેનેજરની હત્યાના મામલે LCB એ આરોપીની ધરપકડ કરી છે. બેંકના મેનેજરની હત્યા કરી દેવાઈ હતી અને તેનો મૃતદેહ કડાણા નજીકથી મળી આવ્યો હતો. ઘટનાને પગલે મહિસાગર પોલીસે અલગ અલગ ટીમો બનાવીને તપાસ શરુ કરી હતી. બેંક મેનેજર વિશાલ પાટીલની ગોળી મારીને હત્યા કરી હોવાની વિગતો સુત્રો દ્વારા સામે આવી છે.

| Updated on: Oct 04, 2023 | 10:10 PM

મહિસાગર જિલ્લામાં સંતરામપુર લુણાવાડા નજીક ખાનગી બેંકના મેનેજરની હત્યાના મામલે LCB એ આરોપીની ધરપકડ કરી છે. ICICI બેંકના મેનેજરની હત્યા કરી દેવાઈ હતી અને તેનો મૃતદેહ કડાણા નજીકથી મળી આવ્યો હતો. ઘટનાને પગલે મહિસાગર પોલીસે અલગ અલગ ટીમો બનાવીને તપાસ શરુ કરી હતી. બેંક મેનેજર વિશાલ પાટીલની ગોળી મારીને હત્યા કરી હોવાની વિગતો સુત્રો દ્વારા સામે આવી છે. પોલીસ દ્વારા ઝડપાયેલ આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ Amul ના નામે અંબાજી મંદિર પ્રસાદ માટે નકલી ઘી સપ્લાયનો મામલો, સાબરડેરીના અધિકારીએ કર્યો મોટો ખુલાસો

મેનેજરની કાર સળગેલી હાલતમાં મળી આવી હતી. ત્યારબાદ મૃતદેહ પણ મળી આવતા પોલીસે તપાસ શરુ કરી દીધી હતી. ઘટનામાં એલસીબી અને સંતરામપુર પોલીસ સહિત અલગ અલગ ટીમો બનાવીને આરોપીઓને ઝડપી લેવા માટે તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન આરોપીને ઝડપી લેવાની મોટી સફળતા મળી છે. પોલીસે હવે 1 કરોડ 17 લાખની રકમને મામલે પણ પૂછપરછ શરુ કરી છે. કારમાં મેનેજર સાથે આ રકમ હતી અને જે પતરાની પેટી પણ કારમાંથી બળેલી હાલતમાં મળી આવી હતી. આમ લૂંટને ઈરાદે હત્યા હોવાની પ્રાથમિક વિગતો સામે આવી રહી છે.

મહિસાગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">