Anand Auction Today : આણંદના વિદ્યાનગરમાં ખૂબ જ ઓછા ભાવે ખરીદી શકશો ફ્લેટ, જાણો શું છે વિગત

ગુજરાતના (Gujarat) આણંદ જિલ્લાના વિદ્યાનગરમાં એચડીએફસી બેંક (HDFC Bank) દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે સ્થાવર મિલકતની ઇ-હરાજીની(E Auction) જાહેરાત આપવામાં આવી છે. વિદ્યાનગરમાં આવેલી સ્થાવર મિલકત એટલે કે ફ્લેટના વેચાણ માટે આ જાહેરાત આપવામાં આવી છે. આ મિલકતનું કુલ ક્ષેત્રફળ 46.23 ચોરસ મીટર છે. તેની રિઝર્વ કિંમત 13,00,000 રુપિયા રાખવામાં આવી છે.

Anand Auction Today : આણંદના વિદ્યાનગરમાં ખૂબ જ ઓછા ભાવે ખરીદી શકશો ફ્લેટ, જાણો શું છે વિગત
| Edited By: | Updated on: Oct 18, 2023 | 4:14 PM

Anand : ગુજરાતના (Gujarat) આણંદ જિલ્લાના વિદ્યાનગરમાં એચડીએફસી બેંક (HDFC Bank) દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે સ્થાવર મિલકતની ઇ-હરાજીની(E Auction) જાહેરાત આપવામાં આવી છે. વિદ્યાનગરમાં આવેલી સ્થાવર મિલકત એટલે કે ફ્લેટના વેચાણ માટે આ જાહેરાત આપવામાં આવી છે. આ મિલકતનું કુલ ક્ષેત્રફળ 46.23 ચોરસ મીટર છે.

આ પણ વાંચો-Tapi Auction Today : તાપીના વ્યારામાં વિશાળ ઘરની ઇ-હરાજી, જાણો કેટલી કિંમતમાં મળી શકશે આ ઘર

તેની રિઝર્વ કિંમત 13,00,000 રુપિયા રાખવામાં આવી છે. જયારે તેની અર્નેસ્ટ મની ડિપોઝીટની રકમ 1,30,000 રુપિયા રાખવામાં આવી છે.બીડ વૃદ્ધિની રકમ 10,000 રુપિયા છે. અર્નેસ્ટ મની ડિપોઝિટ સબમીશનની તારીખ 30 ઓક્ટોબર 2023, સોમવારે બપોરે 12 કલાકની રાખવામાં આવી છે. તો ઇ-હરાજીની તારીખ 01 નવેમ્બર 2023, બુધવારે સવારે 11.00 વાગ્યાથી બપોરે 12.30 કલાક સુધીની રાખવામાં આવી છે.

Auction today  સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published On - 9:01 am, Wed, 18 October 23