અમરેલીના સિંહોમાં ભેદી રોગચાળો ફેલાયો હોવાની આશંકાને લઈ વન વિભાગ સક્રિય

|

Dec 16, 2019 | 12:22 PM

અમરેલીમાં વનરાજાના માથે રોગચાળાનું સંકટ તોળાયાના આશંકા છે. સિંહોમાં ભેદી રોગચાળો ફેલાયો હોવાની આશંકાને લઈ વન તંત્ર સક્રિય થયું છે. વન વિભાગે અમરેલીની તુલસીશ્યામ રેન્જમાંથી સાત સિંહને પકડ્યા છે. જેમાં બે સિંહણ અને પાંચ સિંહબાળનો સમાવેશ થાય છે. આ તમામ સિંહને જસાધાર એનિમલ કેર સેન્ટરમાં લઈ જવાયા છે. જ્યાં તેમના આરોગ્યની તપાસ કરવામાં આવશે. મહત્વનું […]

અમરેલીના સિંહોમાં ભેદી રોગચાળો ફેલાયો હોવાની આશંકાને લઈ વન વિભાગ સક્રિય

Follow us on

અમરેલીમાં વનરાજાના માથે રોગચાળાનું સંકટ તોળાયાના આશંકા છે. સિંહોમાં ભેદી રોગચાળો ફેલાયો હોવાની આશંકાને લઈ વન તંત્ર સક્રિય થયું છે. વન વિભાગે અમરેલીની તુલસીશ્યામ રેન્જમાંથી સાત સિંહને પકડ્યા છે. જેમાં બે સિંહણ અને પાંચ સિંહબાળનો સમાવેશ થાય છે. આ તમામ સિંહને જસાધાર એનિમલ કેર સેન્ટરમાં લઈ જવાયા છે. જ્યાં તેમના આરોગ્યની તપાસ કરવામાં આવશે. મહત્વનું છે કે અગાઉ એક સિંહબાળનું મોત થયું હતું. જે બાદ વન તંત્રએ આ કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચોઃ મહિલાઓની સુરક્ષા મુદ્દે પ્રિયંકા ગાંધીના ઈન્ડિયા ગેટ પર ધરણાં, ‘દેશ ગુંડાઓની જાગીર નથી’

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article