અમદાવાદની સાબરમતી નદીમાં મોટી સંખ્યામાં માછલીઓના મોત, પર્યાવરણ વિભાગે મોતના કારણોની શરૂ કરી તપાસ
લોકડાઉનના સમયગાળામાં દેશના પ્રદૂષણમાં ખૂબ મોટો ઘટાડો નોંધાયો છે. દેશનું વાતાવરણ પણ સ્વચ્છ બન્યુ છે સાથે સાથે નદીઓના પાણી પણ સ્વચ્છ બન્યા છે, પણ સામે આવ્યા છે ચોંકાવનારા સમાચાર, અમદાવાદની સાબરમતી નદીમાં રહસ્યમય રીતે મોટી સંખ્યામાં મૃત માછલીઓ તણાઈ આવી છે. તણાઈ આવેલી માછલીઓના ઢગલા કિનારા પર જોવા મળ્યા. આ અંગે વધુ જાણકારી […]
Follow us on
લોકડાઉનના સમયગાળામાં દેશના પ્રદૂષણમાં ખૂબ મોટો ઘટાડો નોંધાયો છે. દેશનું વાતાવરણ પણ સ્વચ્છ બન્યુ છે સાથે સાથે નદીઓના પાણી પણ સ્વચ્છ બન્યા છે, પણ સામે આવ્યા છે ચોંકાવનારા સમાચાર, અમદાવાદની સાબરમતી નદીમાં રહસ્યમય રીતે મોટી સંખ્યામાં મૃત માછલીઓ તણાઈ આવી છે. તણાઈ આવેલી માછલીઓના ઢગલા કિનારા પર જોવા મળ્યા. આ અંગે વધુ જાણકારી સામે આવી ત્યારે જાણવા મળ્યુ કે મૃત અવસ્થામાં જોવા મળેલી આ માછલીઓના મોત ઓક્સિજનની કમીના કારણે થયા છે