Gujarati NewsGujaratAmdaavad thi dantali gaame moti sankhya ma maachlio na mot tadaav ma kemikal na paani chhodaya no gramjano na aakshep
અમદાવાદનાં દંતાલી ગામે મોટી સંખ્યામાં માછલીઓનાં તળાવમાં મોત,તળાવમાં કેમિકલના પાણી છોડવામાં આવતું હોવાનો ગ્રામજનોના આક્ષેપ
અમદાવાદનાં દંતાલી ગામે તળાવમાં માછલીઓ મૃત્યુ પામી હોવાની ઘટના સામે આવી છે. તળાવમાં કેમિકલના પાણી છોડવામાં આવતી હોવાથી ઘટના બની હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે કે જે બાદ મોટા પ્રમાણમાં માછલીઓ મૃત્યુ પામી છે જેને લઈને સ્થાનિકોએ ઘટનાને લઈને રોષ ઠાલવ્યો છે. ગોતા ઓગણજથી આગળ આવેલું છે દેવડી ગામ કે જ્યાં આ ઘટના બની હતી. લોકોએ […]
અમદાવાદનાં દંતાલી ગામે તળાવમાં માછલીઓ મૃત્યુ પામી હોવાની ઘટના સામે આવી છે. તળાવમાં કેમિકલના પાણી છોડવામાં આવતી હોવાથી ઘટના બની હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે કે જે બાદ મોટા પ્રમાણમાં માછલીઓ મૃત્યુ પામી છે જેને લઈને સ્થાનિકોએ ઘટનાને લઈને રોષ ઠાલવ્યો છે. ગોતા ઓગણજથી આગળ આવેલું છે દેવડી ગામ કે જ્યાં આ ઘટના બની હતી. લોકોએ ઘટનાની તપાસ માટે માગ કરી છે.