અમદાવાદનાં દંતાલી ગામે મોટી સંખ્યામાં માછલીઓનાં તળાવમાં મોત,તળાવમાં કેમિકલના પાણી છોડવામાં આવતું હોવાનો ગ્રામજનોના આક્ષેપ

|

Sep 20, 2020 | 11:37 PM

અમદાવાદનાં દંતાલી ગામે તળાવમાં માછલીઓ મૃત્યુ પામી હોવાની ઘટના સામે આવી છે. તળાવમાં કેમિકલના પાણી છોડવામાં આવતી હોવાથી ઘટના બની હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે કે જે બાદ મોટા પ્રમાણમાં માછલીઓ મૃત્યુ પામી છે જેને લઈને સ્થાનિકોએ ઘટનાને લઈને રોષ ઠાલવ્યો છે. ગોતા ઓગણજથી આગળ આવેલું છે દેવડી ગામ કે જ્યાં આ ઘટના બની હતી. લોકોએ […]

અમદાવાદનાં દંતાલી ગામે મોટી સંખ્યામાં માછલીઓનાં તળાવમાં મોત,તળાવમાં કેમિકલના પાણી છોડવામાં આવતું હોવાનો ગ્રામજનોના આક્ષેપ
http://tv9gujarati.in/amdaavad-thi-dan…mjano-na-aakshep/

Follow us on

અમદાવાદનાં દંતાલી ગામે તળાવમાં માછલીઓ મૃત્યુ પામી હોવાની ઘટના સામે આવી છે. તળાવમાં કેમિકલના પાણી છોડવામાં આવતી હોવાથી ઘટના બની હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે કે જે બાદ મોટા પ્રમાણમાં માછલીઓ મૃત્યુ પામી છે જેને લઈને સ્થાનિકોએ ઘટનાને લઈને રોષ ઠાલવ્યો છે. ગોતા ઓગણજથી આગળ આવેલું છે દેવડી ગામ કે જ્યાં આ ઘટના બની હતી. લોકોએ ઘટનાની તપાસ માટે માગ કરી છે.

 

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Corona code

Published On - 10:43 am, Tue, 11 August 20

Next Article