Gujarati NewsGujaratAmdaavad ma vadhela corona na case ne lai ne sutrat corporation harkat ma bhdi ochi nahi thay to bajaro bandh kari devama aavshe
અમદાવાદમાં વધેલા કોરોનાના કેસ બાદ હવે સુરત કોર્પોરેશન હરકતમાં, ભીડ ઓછી નહિ થાય તો બજારો બંધ કરી દેવા માટે SMCની તૈયારીઓ
અમદાવાદમાં વધેલા કોરોનાના કેસ બાદ હવે સુરત કોર્પોરેશન હરકતમાં આવી ગઈ છે . મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા વિવિધ ઝોનના અધિકારીઓ સાથે બેઠક કરીને આંકડો મંગાવવામાં આવ્યા છે. અગર જાહેર જગ્યા પર ભીડ નહિ અટકે તો SMC દ્વારા બજારો બંધ કરાવી દેવામાં આવશે, સ્તાહેજ ડુમસ બીચ પર પણ તંત્રની નજર છે કે જેથી કરી લોકો વધુ સંખ્યામાં […]
Follow us on
અમદાવાદમાં વધેલા કોરોનાના કેસ બાદ હવે સુરત કોર્પોરેશન હરકતમાં આવી ગઈ છે . મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા વિવિધ ઝોનના અધિકારીઓ સાથે બેઠક કરીને આંકડો મંગાવવામાં આવ્યા છે. અગર જાહેર જગ્યા પર ભીડ નહિ અટકે તો SMC દ્વારા બજારો બંધ કરાવી દેવામાં આવશે, સ્તાહેજ ડુમસ બીચ પર પણ તંત્રની નજર છે કે જેથી કરી લોકો વધુ સંખ્યામાં ભેગા ના થાય.