મચ્છરજન્ય રોગચાળાને અટકાવવા AMC દ્વારા તળાવમાં છોડવામાં આવી પોરાભક્ષક માછલીઓ

|

Aug 29, 2019 | 5:59 AM

અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળાના કેસ વધી રહ્યા છે. ત્યારે મચ્છરો દ્વારા ફેલાતા રોગને અટકાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા મહત્વનાં પગલા લેવામાં આવ્યા છે. હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા નરોડાના તળાવમાં પોરા ભક્ષક માછલીઓને છોડવામાં આવી છે. આ પણ વાંચો: શ્રાવણ પર સાવજ ? શું સિંહ ક્યારેય ઘાસ ખાય! સાવજનો ઘાસ ખાતો VIDEO થયો વાયરલ Web Stories […]

મચ્છરજન્ય રોગચાળાને અટકાવવા AMC દ્વારા તળાવમાં છોડવામાં આવી પોરાભક્ષક માછલીઓ

Follow us on

અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળાના કેસ વધી રહ્યા છે. ત્યારે મચ્છરો દ્વારા ફેલાતા રોગને અટકાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા મહત્વનાં પગલા લેવામાં આવ્યા છે. હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા નરોડાના તળાવમાં પોરા ભક્ષક માછલીઓને છોડવામાં આવી છે.

આ પણ વાંચો: શ્રાવણ પર સાવજ ? શું સિંહ ક્યારેય ઘાસ ખાય! સાવજનો ઘાસ ખાતો VIDEO થયો વાયરલ

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

જે તળાવના મચ્છર અને પોરાનો નાશ કરે છે. મહત્વનું છે કે જ્યારે જ્યારે શહેરના તળાવમાં પાણીનું પ્રમાણ ઘટે છે. ત્યારે રોગચાળો ફેલાવવાની શક્યતાઓ વધે છે અને ત્યારે ગપ્પી અને ગમ્પુશિયા જાતીની માછલીઓ છોડવામાં આવે છે. જેના આધારે રોગચાળાને ફેલાતો અટકાવી શકાય છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article