અંબાજીમાં દર્શનાર્થીઓની ઉમટી ભીડ, મંદિરને બંધ કરવાના વહીવટદારે આપ્યા સંકેત

|

Oct 18, 2020 | 5:09 PM

ગુજરાતના મોટા બે મંદિરો નવરાત્રી દરમિયાન દર્શનાર્થે બંધ રખાતા યાત્રાધામ અંબાજીમાં શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. પુરતો બંદોબસ્ત હોવા છતાં શ્રદ્ધાળુઓ નિયમોના ધજાગરા ઉડાવી રહ્યા છે. જેના કારણે મંદિરના વહીવટદારે મંદિર બંધ કરવાના સંકેત આપ્યા છે. દર્શનાર્થીઓની ભીડને જોતા દર્શનનો સમય વધારવા વિચારણા ચાલી રહી છે. તેમ છતાં જો ભીડ કાબૂમાં નહીં આવે તો […]

અંબાજીમાં દર્શનાર્થીઓની ઉમટી ભીડ, મંદિરને બંધ કરવાના વહીવટદારે આપ્યા સંકેત

Follow us on

ગુજરાતના મોટા બે મંદિરો નવરાત્રી દરમિયાન દર્શનાર્થે બંધ રખાતા યાત્રાધામ અંબાજીમાં શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. પુરતો બંદોબસ્ત હોવા છતાં શ્રદ્ધાળુઓ નિયમોના ધજાગરા ઉડાવી રહ્યા છે. જેના કારણે મંદિરના વહીવટદારે મંદિર બંધ કરવાના સંકેત આપ્યા છે. દર્શનાર્થીઓની ભીડને જોતા દર્શનનો સમય વધારવા વિચારણા ચાલી રહી છે. તેમ છતાં જો ભીડ કાબૂમાં નહીં આવે તો મંદિર બંધ પણ થઈ શકે છે તેવા સંકેતો વહીવટદાર એસ.જે.ચાવડાએ આપ્યા છે.

 

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article