Ahmedabad : ચંદ્રનગર બ્રિજ પર ઢોળાયું ઓઇલ, અનેક વાહન ચાલકો થયા ઈજાગ્રસ્ત

|

Jun 13, 2022 | 10:12 AM

વાહનો લપસતા અનેક વાહનચાલકો ઈજાગ્રસ્ત થયા હોવાના સમાચાર મળી રહ્યા છે.રસ્તાની વચ્ચે જ ટ્રાફિક જામના (Traffic)દ્રશ્યો સર્જાયા હતા.

Ahmedabad : ચંદ્રનગર બ્રિજ પર ઢોળાયું ઓઇલ, અનેક વાહન ચાલકો થયા ઈજાગ્રસ્ત
ચંદ્રનગર બ્રિજ પર ઢોળાયું ઓઇલ

Follow us on

Ahmedabad : અમદાવાદના પાલડીમાં(Paldi)  ચંદ્રનગર બ્રિજ પર ઓઈલ ઢોળાયુ છે. રસ્તા પર ઓઇલ ઢોળાતા હાલ વાહનચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વાહનો લપસતા અનેક વાહનચાલકો ઈજાગ્રસ્ત થયા હોવાના સમાચાર મળી રહ્યા છે.રસ્તાની વચ્ચે જ ટ્રાફિક જામના (Traffic)દ્રશ્યો સર્જાયા હતા. ઓઈલ પર વાહનચાલકો સ્લીપ ન થાય તેની પોલીસે તકેદારી રાખતા અકસ્માત સર્જાતા અટક્યા હતા.

LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો
દરરોજ શરીરમાં કેટલું કેલ્શિયમ હોવું જરુરી? જો આટલું કરી લીધુ તો નહીં રહે કેલ્શિયમની ઉણપ

આ પહેલા પણ આ પ્રકારની ઘટના

વાપી માલ ખાલી કરીને સુરત પરત ફરી રહેલ ટ્રક વલસાડ ના ધરમપુર ચોકડી ઓવરબ્રીજ ઉપર પોહોચતા અચાનક વાલ પાઈપ ફાટી ગયો હતો જેના પગલે ટ્રક ઓવરબ્રીજ ઉપર રસ્તા વચ્ચે બંધ પડી ગયુ હતું. જેને કારણે ઓઈલ રસ્તા ઉપર ઢોળાયુ હતું. આ ઘટના ને કારણે ધરમપુર ચોકડી બ્રિજ ઉપર વાહનો ની લાંબી કતાર જોવા મળી હતી.

Next Article