પ્રી-મોનસુનની કામગીરી દરમિયાન જ AMCની ખૂલી પોલી, મંદિરમાં ભૂવો પડવાથી પૂજારીને ઈજા

|

May 29, 2019 | 10:30 AM

અમદાવાદમાં રસ્તા પર ભૂવો પડવાની ઘટના સામે આવી છે. શહેરના હાટકેશ્વર વિસ્તારમાં આવેલ શીતળા માતાના મંદિરમાં ભુવો પડયો છે. મંદિરમાં પૂજારી પૂજા કરતા હતા, ત્યારે ભૂવો પડયો હતો. જેથી પૂજારી ભુવામાં પડયા હતા. હાલ પૂજારીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે. વિસ્તારમાં આવેલા મોડેલ રોડ પર પ્રી-મોનસુનની કામગીરી ચાલી રહી હતી, ત્યારે આ ઘટના બની હતી. […]

પ્રી-મોનસુનની કામગીરી દરમિયાન જ AMCની ખૂલી પોલી, મંદિરમાં ભૂવો પડવાથી પૂજારીને ઈજા

Follow us on

અમદાવાદમાં રસ્તા પર ભૂવો પડવાની ઘટના સામે આવી છે. શહેરના હાટકેશ્વર વિસ્તારમાં આવેલ શીતળા માતાના મંદિરમાં ભુવો પડયો છે. મંદિરમાં પૂજારી પૂજા કરતા હતા, ત્યારે ભૂવો પડયો હતો. જેથી પૂજારી ભુવામાં પડયા હતા. હાલ પૂજારીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે. વિસ્તારમાં આવેલા મોડેલ રોડ પર પ્રી-મોનસુનની કામગીરી ચાલી રહી હતી, ત્યારે આ ઘટના બની હતી. ત્યારે પ્રશ્ન એ ઉભો થાય છે કે, જો ચોમાસા પહેલાં જ ભૂવા પડી રહ્યા હોય તો ચોમાસા દરમિયાન રસ્તાઓની શું હાલત થશે?

આ પણ વાંચો:  જો તમે આટલાં કલાક ઊંઘ નથી લેતા તો તમારે ડૉક્ટરની પાસે જવું પડી શકે છે, આ બિમારીના થઈ શકો છો શિકાર!

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

આમ અમદાવાદમાં હજુ તો પ્રી મોનસુન કામગીરી ચાલી રહી છે અને તેવા સમયે જો આવા ભૂવા પડવાની ઘટના સર્જાશે તો શહેરવાસીઓને વધારે મુશ્કેલી સર્જાઈ શકે છે. અમદાવાદ કોર્પોરેશનને આ ભૂવાઓને ભરવા માટે પણ લાખો રુપિયાનો ખર્ચો કરવો પડે છે. આમ જનતાના પૈસાની સાથે જનતાની સુરક્ષાનો પણ પ્રશ્નો ઉભા થઈ શકે છે.

 

TV9 Gujarati

 

Next Article