Independence Day 2021: અમદાવાદમાં મણિનગર સ્વામીનારાયણ મંદિર ખાતે વિશાળ રંગોળી બનાવી ઉજવણી કરાઇ

|

Aug 15, 2021 | 5:37 PM

સ્વામિનારાયણ ગાદી સંસ્થાને વિશ્વની સૌથી મોટી રંગોળી(Rangoli)તૈયાર કરીને દેશભક્તિ વ્યક્ત કરી. આ રંગોળીમાં દેશના નક્શાને અદભૂત રીતે કંડારવામાં આવ્યો છે. મંદિર પરિસરમાં પથરાયેલા નક્શાએ સૌ કોઈના દિલ જીતી લીધા.

અમદાવાદ(Ahmedabad)ના મણિનગર સ્વામિનારાયણ મંદિરમાં સ્વતંત્રતા પર્વ(Independence Day) ની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.  સ્વામિનારાયણ ગાદી સંસ્થાને વિશ્વની સૌથી મોટી રંગોળી(Rangoli)તૈયાર કરીને દેશભક્તિ વ્યક્ત કરી. આ રંગોળીમાં દેશના નક્શાને અદભૂત રીતે કંડારવામાં આવ્યો છે. મંદિર પરિસરમાં પથરાયેલા નક્શાએ સૌ કોઈના દિલ જીતી લીધા. મંદિર સંસ્થાને આ સુંદર રંગોળી તૈયાર કરીને રાષ્ટ્ર ભક્તિનો સંદેશ પાઠવ્યો છે.

આ પણ વાંચો : Health Tips : હાડકાં મજબૂત કરવા માટે આ 5 વસ્તુઓને ડાયટમાં સામેલ કરો

આ પણ વાંચો : Afghanistan War: અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીને સુરક્ષિત બહાર કાઢવા માટે લેન્ડ થયુ અમેરિકન હેલિકોપ્ટર

 

Next Video