અમદાવાદ(Ahmedabad)ના મણિનગર સ્વામિનારાયણ મંદિરમાં સ્વતંત્રતા પર્વ(Independence Day) ની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. સ્વામિનારાયણ ગાદી સંસ્થાને વિશ્વની સૌથી મોટી રંગોળી(Rangoli)તૈયાર કરીને દેશભક્તિ વ્યક્ત કરી. આ રંગોળીમાં દેશના નક્શાને અદભૂત રીતે કંડારવામાં આવ્યો છે. મંદિર પરિસરમાં પથરાયેલા નક્શાએ સૌ કોઈના દિલ જીતી લીધા. મંદિર સંસ્થાને આ સુંદર રંગોળી તૈયાર કરીને રાષ્ટ્ર ભક્તિનો સંદેશ પાઠવ્યો છે.
આ પણ વાંચો : Health Tips : હાડકાં મજબૂત કરવા માટે આ 5 વસ્તુઓને ડાયટમાં સામેલ કરો
આ પણ વાંચો : Afghanistan War: અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીને સુરક્ષિત બહાર કાઢવા માટે લેન્ડ થયુ અમેરિકન હેલિકોપ્ટર