Auction Today : અમદાવાદના વિંઝોલમાં રહેણાંક મકાનની ઇ-હરાજી, જાણો શું છે વિગત

ગુજરાતના (Gujarat) અમદાવાદના વિંઝોલમાં PNB હાઉસિંગ ફાયનાન્સ બેંક દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે સ્થાવર મિલકતની ઇ- હરાજીની(E Auction) જાહેરાત આપવામાં આવી છે. જેમાં વિંઝોલમાં આવેલી સ્થાવર મિલકત એટલે કે રહેણાંક મકાનની ઇ-હરાજીની જાહેરાત આપવામાં આવી છે. આ મિલકતનું કુલ ક્ષેત્રફળ 646 ચોરસ ફૂટ છે.

Auction Today : અમદાવાદના વિંઝોલમાં રહેણાંક મકાનની ઇ-હરાજી, જાણો શું છે વિગત
| Edited By: | Updated on: Sep 15, 2023 | 4:34 PM

Ahmedabad : ગુજરાતના (Gujarat) અમદાવાદના વિંઝોલમાં PNB હાઉસિંગ ફાયનાન્સ બેંક દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે સ્થાવર મિલકતની ઇ- હરાજીની(E Auction) જાહેરાત આપવામાં આવી છે. જેમાં વિંઝોલમાં આવેલી સ્થાવર મિલકત એટલે કે રહેણાંક મકાનની ઇ-હરાજીની જાહેરાત આપવામાં આવી છે. આ મિલકતનું કુલ ક્ષેત્રફળ 646 ચોરસ ફૂટ છે.

આ પણ વાંચો- Auction Today : પાટણના ચાણસ્મા વિસ્તારમાં ઔધ્યોગિક જમીન અને બિલ્ડિંગની ઇ-હરાજી, જાણો શું છે વિગત

તેની રિઝર્વ કિંમત 17,30,000 રુપિયા રાખવામાં આવી છે. જયારે તેની અર્નેસ્ટ મની ડિપોઝીટ 1,73,000 રુપિયા રાખવામાં આવી છે.બીડ વૃદ્ધિની રકમ 10,000 રુપિયા છે. તો અર્નેસ્ટ મની ડિપોઝીટ સબમીશનની તારીખ 27 સપ્ટેમ્બર 2023, બુધવારે બપોરે 3 કલાક સુધીની છે. આ રહેણાંક મકાનની ઇ-હરાજીની તારીખ 29 સપ્ટેમ્બર 2023 બપોરે 1.30 થી 3.30 કલાક સુધીની છે.

Auction Today સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 4:34 pm, Fri, 15 September 23