
Ahmedabad :ગુજરાતના (Gujarat) અમદાવાદમાં રાજકોટ નાગરિક બેંક દ્વારા લેણાંની વસૂલાત માટે ફ્લેટની ઇ- હરાજીની(E Auction)જાહેરાત આપવામાં આવી છે. જેમાં મોહન નગર સોસાયટી, નરોડા, અમદાવામાં સ્થાવર મિલકતની ઇ- હરાજીની જાહેરાત આપવામાં આવી છે. જેમાં 60 ચોરસ મીટરના બાંધકામ સાથેની મિલકતન ઇ -હરાજી કરવામાં આવશે . જેની રિઝર્વ કિંમત રૂપિયા 1,52,56,000 રાખવામાં આવી છે. જયારે તેની અર્નેસ્ટ મની ડિપોઝીટ રૂપિયા 15,25,600 રાખવામાં આવી છે. જેની બીડ વૃદ્ધિ રકમ નિયમ મુજબ છે. તેની ઇ- હરાજી તારીખ 06.07 . 2023 11. 00 થી 1 વાગે સુધી છે.
Ahmedabad Naroda E Auction
વેચાણની શરતો :
(૧) સ્થાવર મિલ્કત જેમ છે તેમ અને જવાં છે ત્યા” ના ધોરણે વેચાણ કરવામા આવશે.
(૨) સદરહું મિલ્કત ઉપરના સમગ્ર બાકી વેરા, સરકારી તથા અર્ધસરકારી લેણા તથા વીજનિગમની બાકી રકમ ભરપાઈ કરવાની જવાબદારી તથા
ટાઈટલની ફાઈલમાં કોઈ દસ્તાવેજ ૩ર(ક) માં પડેલ હોય કે કોઈ કાગળો ખુટતા હોય તો તે મેળવવાની સમગ્ર જવાબદારી ખરીદનારના શીરે રહેશે. (૩) સદરહુ મિલ્કત સંબંધમાં કોઈ કોર્ટ કેસ ચાલતા હોય તો તે કોર્ટ કેસોમાં, કોર્ટ જે હુકમ કરે તે મિલ્કત ખરીદનારને બંધનકર્તા રહેશે.
(૪) માંગણીદાર કોઈપણ કિંમતે માંગણી કરી શકશે પરંતુ રીઝર્વ કિંમતના 10 ટકાની રકમનો બેંકર્સ /ડ્રાફટ બેંકની ફેવર સાથે સામેલ રાખવાનો રહેશે.
Ahmedabad Naroda E Auction Paper Detail
5) અનામત રકમથી ઓછી કિંમતમાં મિલકત વેચવામાં આવશે નહિ
6) મિલકત લોટ પ્રમાણે રિઝર્વ કિંમતમાં વેચવામાં આવશે
7)મિલકતનું વેચાણ જયાં છે તે ના ધોરણે ઇ-હરાજી એજન્સીની ઓફિશિયલ વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરેલ અન્ય શરતોને આધીન રહેશે.
આ પણ વાંચો : Gujarat: અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ શહેરનું નામ બદલવું જોઈએ ? વાંચો આ અહેવાલ
Published On - 2:08 pm, Fri, 2 June 23