અમદાવાદમાં ગઈકાલે રાતથી 57 કલાકનો કર્ફ્યૂ લાગુ કરવામાં આવ્યો છે. ત્યારે શહેરના તમામ વિસ્તારમાં કર્ફ્યૂનું કડક પાલન કરાવવામાં આવી રહ્યું છે. બિનજરૂરી બહાર નીકળતા લોકો સામે પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે. શહેરના જશોદાનગર, ઘોડાસર વિસ્તારમાં પણ કડક કર્ફ્યૂ અમલી બન્યો છે. સામાન્ય દિવસોમાં આ રસ્તાઓ પર ટ્રાફિક જોવા મળે છે, ત્યારે હાલમાં નાગરિકો કર્ફ્યુનો અમલ કરીને ઘરમાં રહે છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો