VIDEO: બાવળા સાણંદ ચોકડી પાસે ટ્રક અને ST બસ વચ્ચે અકસ્માત, 2 બાળકોના મોત, 30થી વધુ લોકો ઈજાગ્રસ્ત

|

Jul 20, 2019 | 6:12 AM

  અમદાવાદના બાવળા સાણંદ ચોકડી પાસે ટ્રક અને ST બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 2 બાળકોના મોત થયા છે. જ્યારે 30થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેમાંથી 8 ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. Web Stories View more આજનું રાશિફળ તારીખ : 02-05-2024 હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું […]

VIDEO: બાવળા સાણંદ ચોકડી પાસે ટ્રક અને ST બસ વચ્ચે અકસ્માત, 2 બાળકોના મોત, 30થી વધુ લોકો ઈજાગ્રસ્ત

Follow us on

 

અમદાવાદના બાવળા સાણંદ ચોકડી પાસે ટ્રક અને ST બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 2 બાળકોના મોત થયા છે. જ્યારે 30થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેમાંથી 8 ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

જ્યારે 5 ઈજાગ્રસ્તોને અસારવા સિવિલમાં રીફર કરવામાં આવ્યા છે. ટ્રકે ST બસને ટક્કર મારતાં બસ ગટરના પાણીમાં ખાબકી હતી. અકસ્માતની જાણ થતાં આસપાસના લોકો મદદે દોડી આવ્યાં હતા અને અનેક લોકોને બસમાંથી બહાર કાઢવામાં આવ્યાં હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

જ્યારે બસને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવી હતી. અકસ્માતનો ભોગ બનનારા પરિવારો મજૂરી માટે જેતપુર જતા હતા અને રાત્રે 2 વાગ્યે અકસ્માત નડ્યો હતો. અકસ્માતની જાણ પરિવારજનોને થતાં તેઓ તાત્કાલિક આવી પહોંચ્યા હતા.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

[yop_poll id=”1″]

Next Article