અમદાવાદના શાહીબાગમાં આવેલા એક ફ્લેટમાં છતનો ભાગ ધરાશાયી થતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. શાહીબાગ રેલવે ટ્રેક પાસે આવેલા નિલમ ફ્લેટમાં ઘટના બની કે જ્યાં ફ્લેટના ત્રીજા માળે છતનો ભાગ ધરાશાયી થયો હતો.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
ઘટનામાં ઘરના 2 લોકોનો આબાદ બચાવ થયો હતો. વિસ્તારમાં નજીકમાં પસાર થતી ટ્રેનના વાઈબ્રેશનને કારણે છતનો ભાગ ધરાશાયી થવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો