અમદાવાદ: રેશનિંગના દુકાનદારોમાં રોષ! દુકાનદારોનો રજા પર ઉતરવા નિર્ણય

|

Mar 28, 2020 | 10:54 AM

મિહીર ભટ્ટ | કોરોનાની મહામારી વચ્ચે અમદાવાદમાં રેશનિંગના દુકાનદારોએ સામૂહિક રજા પર ઉતરવાનો નિર્ણય લીધો છે. પુરવઠા વિભાગે મફત અનાજના જથ્થાના વિતરણ સમયે રેશનિંગની દુકાનો પર સુપરવિઝન અધિકારી રાખવા આદેશ કર્યો છે. પરિપત્રમાં ગેરરીતિ ન થાય માટે અધિકારી રાખવાનું કહેવાતા દુકાનદારો અકારણ રોષે ભરાયા છે અને સામૂહિક રીતે રજા પર ઉતરવાનો નિર્ણય લીધો છે. દુકાનદારોનો […]

અમદાવાદ: રેશનિંગના દુકાનદારોમાં રોષ! દુકાનદારોનો રજા પર ઉતરવા નિર્ણય

Follow us on

મિહીર ભટ્ટ | કોરોનાની મહામારી વચ્ચે અમદાવાદમાં રેશનિંગના દુકાનદારોએ સામૂહિક રજા પર ઉતરવાનો નિર્ણય લીધો છે. પુરવઠા વિભાગે મફત અનાજના જથ્થાના વિતરણ સમયે રેશનિંગની દુકાનો પર સુપરવિઝન અધિકારી રાખવા આદેશ કર્યો છે. પરિપત્રમાં ગેરરીતિ ન થાય માટે અધિકારી રાખવાનું કહેવાતા દુકાનદારો અકારણ રોષે ભરાયા છે અને સામૂહિક રીતે રજા પર ઉતરવાનો નિર્ણય લીધો છે. દુકાનદારોનો આક્ષેપ છે કે એમના પર ભરોસો ન હોય તો રેશનિંગની દુકાનો સરકાર તેમના અધિકારીઓ દ્વારા જ ચલાવે.

આ પણ વાંચો: કોરોના સામે લડવા ભારતીય રેલવે સજ્જ! ટ્રેનના કોચને બનાવવામાં આવ્યા આઈસોલેશન વોર્ડ

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article