અમદાવાદ : મોટાભાગના વેપારીઓએ જાતે જ ઇંડા-નોનવેજની લારીઓ રાતોરાત હટાવી લીધી, AMCએ કડક કાર્યવાહીની સૂચના આપી

ગુજરાતની એક આગવી ઓળખ વેજીટેરિયન રાજ્ય તરીકેની છે. જો કે ગુજરાતમાં એક અંદાજ પ્રમાણે 40 ટકા લોકો નોનવેજ ખાય છે. જે પૈકી 39.9 ટકા પુરૂષ અને 38.2 ટકા મહિલાઓનો નોન-વેજીટેરિયન ફૂડ આરોગે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 16, 2021 | 2:09 PM

અમદાવાદઃ રસ્તા પરથી ઈંડા-નોનવેજની લારીઓ હટાવવાની કામગીરીનો આજથી પ્રારંભ થયો છે. જોકે, તંત્ર આજે લારી હટાવવાની કામગીરી કરે તે પહેલા જ વેપારીઓએ જાતે લારી હટાવી લીધી હતી. મોટાભાગના મુખ્યમાર્ગો પરથી લારીઓ રાતોરાત હટાવી લેવામાં આવી હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છેકે અમદાવાદમાં હવે જાહેરમાં માંસ, મટન, મચ્છી અને ઈંડાનું વેચાણ કરતી લારીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અમદાવાદના મંદિર, ગાર્ડન, હોલ કે જાહેર રસ્તાથી 100 મીટરના અંતરમાં આવી લારીઓ ઉભી રાખી શકાશે નહીં. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટાઉન પ્લાનિંગ કમિટીની બેઠકમાં મહત્વનો નિર્ણય લેવાયો છે. અમદાવાદમાં હેલ્થનું લાઈસન્સ ન ધરાવતી દુકાનોમાં પણ માંસ, મટન, મચ્છી કે ઈંડાના વેચાણ સામે પગલાં લેવામાં આવશે. AMC સત્તાધીશોએ એસ્ટેટ વિભાગને કડક કાર્યવાહી કરવાની સૂચના આપી છે. અમદાવાદમાં આજથી જાહેરમાં માંસ, મટન, મચ્છી, આમલેટનું વેચાણ કરતી લારીઓ સામે કાર્યવાહી કરાશે. જે દુકાન ધારકો પાસે યોગ્ય લાયસન્સ ન હોય તેની સામે પણ તવાઈ આવશે.

ગુજરાતની એક આગવી ઓળખ વેજીટેરિયન રાજ્ય તરીકેની છે. જો કે ગુજરાતમાં એક અંદાજ પ્રમાણે 40 ટકા લોકો નોનવેજ ખાય છે. જે પૈકી 39.9 ટકા પુરૂષ અને 38.2 ટકા મહિલાઓનો નોન-વેજીટેરિયન ફૂડ આરોગે છે. હરિયાણા, રાજસ્થાન, પંજાબ કરતા પણ વધુ લોકો ગુજરાતમાં નોનવેજ ખાય છે. જો એકલા અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં દૈનિક 18 લાખથી વધારે ઈંડાનું વેચાણ થાય છે. અમદાવાદમાં દૈનિક 200 ટન મરઘાના ચિકનનું વેચાણ પણ થાય છે.

Follow Us:
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">