VIDEO: અમદાવાદમાં ગણેશ વિસર્જન માટે 3 કરોડ રૂપિયાના ખર્ચે કોર્પોરેશને 61 કૃત્રિમ કુંડનું કર્યું નિર્માણ
અમદાવાદ શહેરમાં ગણેશ વિસર્જન માટેની તૈયારીઓ પુર્ણ થઈ ચૂકી છે. કોર્પોરેશને ગણેશ મુર્તિના વિસર્જન માટે રૂપિયા 3 કરોડના ખર્ચે 61 જેટલા કુંડ બનાવ્યા છે. ગણેશ મંડળોની મોટી ગણેશ મુર્તિ માટે ક્રેનની વ્યવસ્થા ઉપલબ્ધ કરાશે. જ્યારે નાની મુર્તિ માટે તરવૈયાઓ સેવામાં ઉપલબ્ધ રહેશે. આ પણ વાંચોઃ મુગલ સમ્રાટ શાહજહાંના પુત્ર દારા શિકોહના આ કામ માટે RSS […]
Follow us on
અમદાવાદ શહેરમાં ગણેશ વિસર્જન માટેની તૈયારીઓ પુર્ણ થઈ ચૂકી છે. કોર્પોરેશને ગણેશ મુર્તિના વિસર્જન માટે રૂપિયા 3 કરોડના ખર્ચે 61 જેટલા કુંડ બનાવ્યા છે. ગણેશ મંડળોની મોટી ગણેશ મુર્તિ માટે ક્રેનની વ્યવસ્થા ઉપલબ્ધ કરાશે. જ્યારે નાની મુર્તિ માટે તરવૈયાઓ સેવામાં ઉપલબ્ધ રહેશે.