અમદાવાદમાં કોરોનાનાં સંક્રમણે ફરી એકવાર ઉથલો માર્યો, સિવિલ હોસ્પિટલના 38 ડૉક્ટર સહિત 100થી વધુ કર્મચારી કોરોનાના ભરડામાં સપડાયા

|

Nov 18, 2020 | 8:17 AM

અમદાવાદમાં દિવાળી ટાણે ભારે ભીડ જમાવનારા અમદાવાદીઓ માટે હવે ખરાબ સમાચાર એ છે કે કોરોનાનાં સંક્રમણે ફરી એકવાર ઉથલો માર્યો છે. સિવિલ હોસ્પિટલના 38 ડૉક્ટરોને કોરોના થયો છે તો 100થી વધુ કર્મચારી કોરોનાના ભરડામાં સપડાયા છે. સતત વધી રહેલા કેસનાં કારણે તંત્રનાં માથે ચિંતાની લકીરો ખેંચાઈ છે.   Web Stories View more આજનું રાશિફળ તારીખ […]

અમદાવાદમાં કોરોનાનાં સંક્રમણે ફરી એકવાર ઉથલો માર્યો, સિવિલ હોસ્પિટલના 38 ડૉક્ટર સહિત 100થી વધુ કર્મચારી કોરોનાના ભરડામાં સપડાયા

Follow us on

અમદાવાદમાં દિવાળી ટાણે ભારે ભીડ જમાવનારા અમદાવાદીઓ માટે હવે ખરાબ સમાચાર એ છે કે કોરોનાનાં સંક્રમણે ફરી એકવાર ઉથલો માર્યો છે. સિવિલ હોસ્પિટલના 38 ડૉક્ટરોને કોરોના થયો છે તો 100થી વધુ કર્મચારી કોરોનાના ભરડામાં સપડાયા છે. સતત વધી રહેલા કેસનાં કારણે તંત્રનાં માથે ચિંતાની લકીરો ખેંચાઈ છે.

 

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

 

 

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article