અમદાવાદમાં દિવાળી ટાણે ભારે ભીડ જમાવનારા અમદાવાદીઓ માટે હવે ખરાબ સમાચાર એ છે કે કોરોનાનાં સંક્રમણે ફરી એકવાર ઉથલો માર્યો છે. સિવિલ હોસ્પિટલના 38 ડૉક્ટરોને કોરોના થયો છે તો 100થી વધુ કર્મચારી કોરોનાના ભરડામાં સપડાયા છે. સતત વધી રહેલા કેસનાં કારણે તંત્રનાં માથે ચિંતાની લકીરો ખેંચાઈ છે. Web Stories View more આજનું રાશિફળ તારીખ […]
Follow us on
અમદાવાદમાં દિવાળી ટાણે ભારે ભીડ જમાવનારા અમદાવાદીઓ માટે હવે ખરાબ સમાચાર એ છે કે કોરોનાનાં સંક્રમણે ફરી એકવાર ઉથલો માર્યો છે. સિવિલ હોસ્પિટલના 38 ડૉક્ટરોને કોરોના થયો છે તો 100થી વધુ કર્મચારી કોરોનાના ભરડામાં સપડાયા છે. સતત વધી રહેલા કેસનાં કારણે તંત્રનાં માથે ચિંતાની લકીરો ખેંચાઈ છે.