અમદાવાદમાં કેમ્પ હનુમાન મંદિર ખોલવા મામલે હજુ અસમંજસની સ્થિતિ, કર્ફયુમાં વધારો નહીં થાય તો જ સોમવારથી ખુલશે મંદિર

|

Nov 20, 2020 | 5:21 PM

અમદાવાદમાં કેમ્પ હનુમાન મંદિર ખોલવા મામલે હજુ અસમંજસની સ્થિતિ છે. જો કરફ્યુમાં વધારો નહીં થાય તો જ સોમવારે મંદિર ખોલવામાં આવશે. જો કરફ્યુમાં વધારો થશે તો મંદિર ખોલવા માટેની સમયસીમા વધી જશે. અમદાવાદમાં કોરોનાના આંકડાઓને જોતા આરોગ્ય વિભાગે આ નિર્ણય કર્યો છે. અહીં નોંધનીય છેકે ભારે વિવાદ બાદ સોમવારે મંદિર ખોલવાનો બે દિવસ પહેલા જ […]

અમદાવાદમાં કેમ્પ હનુમાન મંદિર ખોલવા મામલે હજુ અસમંજસની સ્થિતિ, કર્ફયુમાં વધારો નહીં થાય તો જ સોમવારથી ખુલશે મંદિર

Follow us on

અમદાવાદમાં કેમ્પ હનુમાન મંદિર ખોલવા મામલે હજુ અસમંજસની સ્થિતિ છે. જો કરફ્યુમાં વધારો નહીં થાય તો જ સોમવારે મંદિર ખોલવામાં આવશે. જો કરફ્યુમાં વધારો થશે તો મંદિર ખોલવા માટેની સમયસીમા વધી જશે. અમદાવાદમાં કોરોનાના આંકડાઓને જોતા આરોગ્ય વિભાગે આ નિર્ણય કર્યો છે. અહીં નોંધનીય છેકે ભારે વિવાદ બાદ સોમવારે મંદિર ખોલવાનો બે દિવસ પહેલા જ નિર્ણય લેવાયો હતો. ત્યારે અચાનક બે દિવસના કર્ફયુના એલાનને લઇને ફરી મંદિરના ખોલવા અંગે પ્રશ્નાર્થ ઉભો થયો છે.

 

LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો
દરરોજ શરીરમાં કેટલું કેલ્શિયમ હોવું જરુરી? જો આટલું કરી લીધુ તો નહીં રહે કેલ્શિયમની ઉણપ

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

 

Next Article