Gujarati NewsGujaratAhemadabad curfew alan ne pagle loko ma bhay no mahol shakbhaji kharidava bheed
અમદાવાદમાં કર્ફયુના એલાનને પગલે શહેરમાં દોડધામનો માહોલ, લોકો શાકભાજી સહિતની વસ્તુઓ ખરીદવા ઉમટયાં
અમદાવાદ મહાનગર પાલિકાના કર્ફયુના નિર્ણયની શહેરમાં અસર વર્તાઇ રહી છે. બે દિવસના બંધના એલાનને લઇને સ્થાનિકોમાં દોડધામ મચી ગઇ છે. ખાસ કરીને લોકો જીવનજરૂરિયાતની વસ્તુઓ ખરીદવા નીકળી પડયા છે. શાકભાજી અને અનાજ કરિયાણું ખરીદવા લોકોની ભીડ ઉમટી છે. અને, ઠેરઠેર સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડતા નજરે પડયા છે. શાકભાજીના વેપારીઓ અને ગ્રાહકો માસ્ક વિનાના જોવા મળ્યા […]
Follow us on
અમદાવાદ મહાનગર પાલિકાના કર્ફયુના નિર્ણયની શહેરમાં અસર વર્તાઇ રહી છે. બે દિવસના બંધના એલાનને લઇને સ્થાનિકોમાં દોડધામ મચી ગઇ છે. ખાસ કરીને લોકો જીવનજરૂરિયાતની વસ્તુઓ ખરીદવા નીકળી પડયા છે. શાકભાજી અને અનાજ કરિયાણું ખરીદવા લોકોની ભીડ ઉમટી છે. અને, ઠેરઠેર સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડતા નજરે પડયા છે. શાકભાજીના વેપારીઓ અને ગ્રાહકો માસ્ક વિનાના જોવા મળ્યા છે. લોકોમાં કર્ફયુ લંબાવવાનો ડર છે.