અમદાવાદમાં કર્ફયુના એલાનને પગલે શહેરમાં દોડધામનો માહોલ, લોકો શાકભાજી સહિતની વસ્તુઓ ખરીદવા ઉમટયાં

|

Nov 20, 2020 | 2:01 PM

અમદાવાદ મહાનગર પાલિકાના કર્ફયુના નિર્ણયની શહેરમાં અસર વર્તાઇ રહી છે. બે દિવસના બંધના એલાનને લઇને સ્થાનિકોમાં દોડધામ મચી ગઇ છે. ખાસ કરીને લોકો જીવનજરૂરિયાતની વસ્તુઓ ખરીદવા નીકળી પડયા છે. શાકભાજી અને અનાજ કરિયાણું ખરીદવા લોકોની ભીડ ઉમટી છે. અને, ઠેરઠેર સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડતા નજરે પડયા છે. શાકભાજીના વેપારીઓ અને ગ્રાહકો માસ્ક વિનાના જોવા મળ્યા […]

અમદાવાદમાં કર્ફયુના એલાનને પગલે શહેરમાં દોડધામનો માહોલ, લોકો શાકભાજી સહિતની વસ્તુઓ ખરીદવા ઉમટયાં

Follow us on

અમદાવાદ મહાનગર પાલિકાના કર્ફયુના નિર્ણયની શહેરમાં અસર વર્તાઇ રહી છે. બે દિવસના બંધના એલાનને લઇને સ્થાનિકોમાં દોડધામ મચી ગઇ છે. ખાસ કરીને લોકો જીવનજરૂરિયાતની વસ્તુઓ ખરીદવા નીકળી પડયા છે. શાકભાજી અને અનાજ કરિયાણું ખરીદવા લોકોની ભીડ ઉમટી છે. અને, ઠેરઠેર સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડતા નજરે પડયા છે. શાકભાજીના વેપારીઓ અને ગ્રાહકો માસ્ક વિનાના જોવા મળ્યા છે. લોકોમાં કર્ફયુ લંબાવવાનો ડર છે.

ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

Published On - 1:57 pm, Fri, 20 November 20

Next Article