અમદાવાદ ઇન્દોર હાઇવે પર કઠલાલ નજીક અકસ્માત, બસ પલટી જતાં 25 લોકોને ઇજા

|

Oct 09, 2021 | 1:57 PM

અમદાવાદ ઇન્દોર હાઇવે પર કઠલાલ નજીક અકસ્માત સર્જાયો છે . જેમાં કઠલાલ નજીક ખોખરવાળા પાટીયા પાસે અકસ્માત બસ પલટી જતાં 25 લોકોને ઇજા થઇ છે.

અમદાવાદ ઇન્દોર હાઇવે પર કઠલાલ નજીક અકસ્માત, બસ પલટી જતાં 25 લોકોને ઇજા
Accident near Kathlal on Ahmedabad Indore Highway 25 people injured when bus overturned (Representative image)

Follow us on

અમદાવાદ ઇન્દોર હાઇવે પર કઠલાલ નજીક અકસ્માત સર્જાયો છે . જેમાં કઠલાલ નજીક ખોખરવાળા પાટીયા પાસે અકસ્માત બસ પલટી જતાં 25 લોકોને ઇજા થઇ છે. જેમાં બસ મધ્ય પ્રદેશથી મુદ્રા જતી હતી. જો કે બસ પલટી જતાં 25 લોકોને ઇજા થઇ છે. જેમાં કોઇ જાનહાનિ થઈ નથી. આ ઘટનાની જાણ થતાં જ કઠલાલ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. તેમજ ઘાયલોને સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો : અમદાવાદ મનપાએ ત્રણ મહિનામાં 28 રિઝર્વ પ્લોટ પરથી દબાણો દૂર કરી પ્લોટ ખુલ્લા કર્યા

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે

આ પણ વાંચો : અમદાવાદના એસ. જી. હાઇવે પરના બેન્કવેટ હોલમાં ગરબાના આયોજન પર રેડ, પોલીસ ફરિયાદ દાખલ

Published On - 8:53 am, Sat, 9 October 21

Next Article