31 ડિસેમ્બરની પાર્ટી કેન્સલ, અમદાવાદમાં 31 ડિસેમ્બર સુધી રાત્રી કરફ્યૂને લંબાવવામાં આવ્યો

|

Dec 14, 2020 | 2:34 PM

કોરોના મહામારીની અસર 31 ડિસેમ્બરની ઉજવણી પર પડશે. અમદાવાદમાં 31 ડિસેમ્બર સુધી રાત્રી કરફ્યૂને લંબાવવામાં આવ્યો છે. જેથી રાત્રે 9 વાગ્યા બાદ થનારી ઉજવણીની માહિતી મળશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદ શહેરમાં પ્રવેશવાના પોઈન્ટ પર લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવાશે તો દારૂ પીને ગાડી હંકારનારા સામે કડક પગલા લેવાશે. અમદાવાદ નજીકના કેટલાક ફાર્મ હાઉસ, વિકએન્ડ […]

31 ડિસેમ્બરની પાર્ટી કેન્સલ, અમદાવાદમાં 31 ડિસેમ્બર સુધી રાત્રી કરફ્યૂને લંબાવવામાં આવ્યો

Follow us on

કોરોના મહામારીની અસર 31 ડિસેમ્બરની ઉજવણી પર પડશે. અમદાવાદમાં 31 ડિસેમ્બર સુધી રાત્રી કરફ્યૂને લંબાવવામાં આવ્યો છે. જેથી રાત્રે 9 વાગ્યા બાદ થનારી ઉજવણીની માહિતી મળશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદ શહેરમાં પ્રવેશવાના પોઈન્ટ પર લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવાશે તો દારૂ પીને ગાડી હંકારનારા સામે કડક પગલા લેવાશે. અમદાવાદ નજીકના કેટલાક ફાર્મ હાઉસ, વિકએન્ડ હોમમાં થનારી ઉજવણી પર ચાંપતી નજર રખાશે.

 

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 2:30 pm, Mon, 14 December 20

Next Article