જમીન સંપાદન મુદ્દે ખેડૂતોને યોગ્ય વળતર આપવા માટે 3 મંત્રીઓની કમિટીની રચના

|

Sep 30, 2020 | 10:35 PM

રાજ્યમાં બુલેટ ટ્રેન અને એક્સપ્રેસ હાઈવે માટે જમીન સંપાદનના મુદ્દે 3 મંત્રીઓની કમિટી બનાવવામાં આવી છે. કમિટીમાં શિક્ષણ મંત્રી, મહેસૂલ મંત્રી અને વન મંત્રીનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભરૂચ, સુરત, નવસારી અને વલસાડમાં પ્રોજેક્ટ માટે જમીન સંપાદન થશે. ખેડૂતોને યોગ્ય વળતર આપવા માટે કમિટીની રચના કરવામાં આવી છે.   Web Stories View more Cannesમાં કિયારા […]

જમીન સંપાદન મુદ્દે ખેડૂતોને યોગ્ય વળતર આપવા માટે 3 મંત્રીઓની કમિટીની રચના

Follow us on

રાજ્યમાં બુલેટ ટ્રેન અને એક્સપ્રેસ હાઈવે માટે જમીન સંપાદનના મુદ્દે 3 મંત્રીઓની કમિટી બનાવવામાં આવી છે. કમિટીમાં શિક્ષણ મંત્રી, મહેસૂલ મંત્રી અને વન મંત્રીનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભરૂચ, સુરત, નવસારી અને વલસાડમાં પ્રોજેક્ટ માટે જમીન સંપાદન થશે. ખેડૂતોને યોગ્ય વળતર આપવા માટે કમિટીની રચના કરવામાં આવી છે.

 

Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article