બાળમૃત્યુ રોકવામાં સરકાર નિષ્ફળ? અમદાવાદ અને રાજકોટ સિવિલમાં ડિસેમ્બરમાં 219 બાળકોના મોત

|

Jan 05, 2020 | 5:51 AM

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સૌથી વધુ બાળકોના મૃત્યુ નિપજ્યા છે. ડિસેમ્બર મહિનામાં 386 બાળકોને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જે પૈકી 111 બાળકોનાં મોત થયા છે. આ મૃત બાળકો પૈકી 96 બાળકોનું વજન 1.5 કિલોથી ઓછું હતું.   Web Stories View more અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ […]

બાળમૃત્યુ રોકવામાં સરકાર નિષ્ફળ? અમદાવાદ અને રાજકોટ સિવિલમાં ડિસેમ્બરમાં 219 બાળકોના મોત

Follow us on

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સૌથી વધુ બાળકોના મૃત્યુ નિપજ્યા છે. ડિસેમ્બર મહિનામાં 386 બાળકોને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જે પૈકી 111 બાળકોનાં મોત થયા છે. આ મૃત બાળકો પૈકી 96 બાળકોનું વજન 1.5 કિલોથી ઓછું હતું.

 

અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

બાળકોનું વજન 1.5 કિલોથી પણ ઓછું હોવાથી નવજાત બાળકો બચતા નથી. રાજકોટ સિવિલમાં ઓછા કાર્યક્ષમ ઘરે ડિવિલરી થયા પછી રીફર કરેલા કેસમાં ઈન્ફેક્શનનું પ્રમાણ વધારે હોય છે. આમ ઓછી સુવિધા કે સ્ટાફની અછતના પગલે પણ મૃત્યુ થતા હોવાનું નિષ્ણાતોનું તારણ છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ત્યારે ડિસેમ્બર મહિનામાં અમદાવાદ સિવિલ અને રાજકોટ સિવિલમાં 219 જેટલા બાળકોના માતો થયા છે. જેમાં રાજકોટ સિવિલમાં 134 બાળકોના મોત અને અમદાવાદ સિવિલમાં 85 બાળકોના મોત નિપજ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article