નવસારીમાં અનાજ અને શાકભાજી મોંઘા ભાવે વેચતા વેપારી ઝડપાયા છે. નગરપાલિકાના શોપિંગ સેન્ટરમાં વેપારી અનાજ મોંઘા ભાવે વેચતા હતા. કિંમત કરતા મોંઘા ભાવે વસ્તુઓ વેચતા વેપારીઓને ચેતવણી આપી હાલમાં છોડી મુકાયા છે. પરંતુ જે રીતે લોકડાઉન દરમિયાન વેપારીઓએ કાળાબજારી શરૂ કરી દીધી છે, તેની સામે તંત્રએ લાલ આંખ કરી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચો: કોરોના વાયરસ: સમગ્ર વિશ્વમાં 5 લાખથી વધુ કેસ નોંધાયા, 24 હજારથી વધુ લોકોના મોત