નવસારી: અનાજ અને શાકભાજી કિંમત કરતાં મોંઘા ભાવે વેચતા વેપારી ઝડપાયા

|

Mar 27, 2020 | 4:54 AM

નવસારીમાં અનાજ અને શાકભાજી મોંઘા ભાવે વેચતા વેપારી ઝડપાયા છે. નગરપાલિકાના શોપિંગ સેન્ટરમાં વેપારી અનાજ મોંઘા ભાવે વેચતા હતા. કિંમત કરતા મોંઘા ભાવે વસ્તુઓ વેચતા વેપારીઓને ચેતવણી આપી હાલમાં છોડી મુકાયા છે. પરંતુ જે રીતે લોકડાઉન દરમિયાન વેપારીઓએ કાળાબજારી શરૂ કરી દીધી છે, તેની સામે તંત્રએ લાલ આંખ કરી છે.   Web Stories View more […]

નવસારી: અનાજ અને શાકભાજી કિંમત કરતાં મોંઘા ભાવે વેચતા વેપારી ઝડપાયા

Follow us on

નવસારીમાં અનાજ અને શાકભાજી મોંઘા ભાવે વેચતા વેપારી ઝડપાયા છે. નગરપાલિકાના શોપિંગ સેન્ટરમાં વેપારી અનાજ મોંઘા ભાવે વેચતા હતા. કિંમત કરતા મોંઘા ભાવે વસ્તુઓ વેચતા વેપારીઓને ચેતવણી આપી હાલમાં છોડી મુકાયા છે. પરંતુ જે રીતે લોકડાઉન દરમિયાન વેપારીઓએ કાળાબજારી શરૂ કરી દીધી છે, તેની સામે તંત્રએ લાલ આંખ કરી છે.

 

જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો:  કોરોના વાયરસ: સમગ્ર વિશ્વમાં 5 લાખથી વધુ કેસ નોંધાયા, 24 હજારથી વધુ લોકોના મોત

Next Article