VIDEO: સુરત અગ્નિકાંડની તપાસ અંગે પોલીસ કમિશનરનું નિવેદન, 22 પરિવારને ન્યાય ક્યારે?

|

Jun 24, 2019 | 11:55 AM

સુરતના ગોઝારા તક્ષશિલા અગ્નિકાંડને બરાબર એક મહિનો થયો છે. આ ભયાનક દુર્ઘટનાને સ્થાનિકો અને સુરતી લાલાઓ ભૂલ્યા નથી. સુરત મ્યુનિસિપલ તંત્ર અને પોલીસે દોષિતોને પકડીને જેલના સળિયા પાછળ ધકેલ્યા છે. પરંતુ જવાબદાર સૌ સામે કડક કાર્યવાહી કરવાની સ્થાનિકો માગ કરી રહ્યાં છે. તક્ષશિલા બિલ્ડિંગની સામે જ તમામ મૃત વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓની તસવીરો લગાવી તેમને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી […]

VIDEO: સુરત અગ્નિકાંડની તપાસ અંગે પોલીસ કમિશનરનું નિવેદન, 22 પરિવારને ન્યાય ક્યારે?

Follow us on

સુરતના ગોઝારા તક્ષશિલા અગ્નિકાંડને બરાબર એક મહિનો થયો છે. આ ભયાનક દુર્ઘટનાને સ્થાનિકો અને સુરતી લાલાઓ ભૂલ્યા નથી. સુરત મ્યુનિસિપલ તંત્ર અને પોલીસે દોષિતોને પકડીને જેલના સળિયા પાછળ ધકેલ્યા છે. પરંતુ જવાબદાર સૌ સામે કડક કાર્યવાહી કરવાની સ્થાનિકો માગ કરી રહ્યાં છે. તક્ષશિલા બિલ્ડિંગની સામે જ તમામ મૃત વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓની તસવીરો લગાવી તેમને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

આ પણ વાંચોઃ VIDEO: સુરત અગ્નીકાંડના એક મહિના પછી પણ ગ્રીષ્મા ગજેરા અને તેના પરિવારને નથી મળ્યો ન્યાય

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

Next Article