Surat : ઉધના વિસ્તારમાં 14 વર્ષીય કિશોરીનો આપઘાત, સિવિલ હોસ્પિટલમાં જ પરિવારના સભ્યો વચ્ચે મારામારી !

|

Jan 28, 2023 | 11:57 AM

ધો.9માં અભ્યાસ કરતી કિશોરીના માતા-પિતા અલગ રહેતા હતા. અને વર્ષોથી કિશોરી પોતાની માતા સાથે રહેતી હતી. એવામાં કિશોરીએ ક્યાં કારણોસર આપઘાત કર્યો તેને લઈને તપાસ હાથ ધરાઈ છે.

Surat : ઉધના વિસ્તારમાં 14 વર્ષીય કિશોરીનો આપઘાત, સિવિલ હોસ્પિટલમાં જ પરિવારના સભ્યો વચ્ચે મારામારી !
Suicide Case

Follow us on

સુરતના ઉધના વિસ્તારમાં 14 વર્ષીય કિશોરીએ આપઘાત કર્યો છે. કિશોરીના આપઘાતને લઈને સિવિલ હોસ્પિટલના પીએમ રૂમ બહાર પરિવારના સભ્યો વચ્ચે મારામારી થઈ હતી. ખટોદરા પોલીસે સમજાવટથી મામલો થાળે પાડ્યો હતો. અને કિશોરીના આપઘાતને લઈ વધુ તપાસ હાથ ધરી હતી. મહત્વનું છે કે, ધો.9માં અભ્યાસ કરતી કિશોરીના માતા-પિતા અલગ રહેતા હતા. અને વર્ષોથી કિશોરી પોતાની માતા સાથે રહેતી હતી. એવામાં કિશોરીએ ક્યાં કારણોસર આપઘાત કર્યો તેને લઈને તપાસ હાથ ધરાઈ છે.

જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ

વર્ષોથી કિશોરી પોતાની માતા સાથે રહેતી હતી

તો આ તરફ સુરતના લીંબાયત વિસ્તારમાં ચોંકાવનારી ઘટના સામે આવી, જેમાં હાથ પર હિન્દી ભાષામાં ‘પતિ મુઝે હેરાન-પરેશાન કરતા હૈ, મૈં તંગ આ ગઈ હું’ એમ લખી પરવત ગામની મહિલાએ મંગળવારે સાંજે ઘરમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. મહિલાએ ભરેલા અણધાર્યા પગલાને લીધે તેણીના બે સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવવાનો વારો આવ્યો હતો. લીંબાયત પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડ્યો છે.

Published On - 9:21 am, Sat, 28 January 23

Next Article