મૃતદેહ એક દાવેદારો બે! એક અસમનો મુસ્લિમ પરિવાર અને બીજા અયોધ્યાનો હિન્દુ પરિવાર

|

Aug 20, 2019 | 6:14 AM

મૃતદેહ એક દાવેદારો બે, તે પણ લાવારિસ. પોલીસ છે પરેશાન કે ઓળખ કેવી રીતે કરવી. જ્યારે તેની ઓળખ કરાઈ ત્યારે તપાસ ટીમની મુશ્કેલીમાં વધારો થયો, કારણ કે આ મૃતદેહના એક નહીં પરંતુ બે દાવેદાર બહાર આવ્યા છે. 15 ઓગસ્ટના રોજ મળી આવેલી લાશની ઓળખ અંગે હજી વિવાદ છે. દાવેદારોમાં એક આસામના બારાકોટાનો મુસ્લિમ પરિવાર અને […]

મૃતદેહ એક દાવેદારો બે! એક અસમનો મુસ્લિમ પરિવાર અને બીજા અયોધ્યાનો હિન્દુ પરિવાર

Follow us on

મૃતદેહ એક દાવેદારો બે, તે પણ લાવારિસ. પોલીસ છે પરેશાન કે ઓળખ કેવી રીતે કરવી. જ્યારે તેની ઓળખ કરાઈ ત્યારે તપાસ ટીમની મુશ્કેલીમાં વધારો થયો, કારણ કે આ મૃતદેહના એક નહીં પરંતુ બે દાવેદાર બહાર આવ્યા છે. 15 ઓગસ્ટના રોજ મળી આવેલી લાશની ઓળખ અંગે હજી વિવાદ છે. દાવેદારોમાં એક આસામના બારાકોટાનો મુસ્લિમ પરિવાર અને બીજા ઉત્તર પ્રદેશના અયોધ્યાનો હિંદુ પરિવાર છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
રવિવારે કલ્પના ચાવલા મેડિકલ કોલેજમાં પોસ્ટમોર્ટમ શબને આસામના પરિવારને સોંપવામાં આવ્યો હતો. પરિવાર મૃતદેહને દફન માટે લઈ ગયા હતા. જ્યારે એક અન્ય પરિવાર કરનાલમાં પોલીસ પાસે પહોંચ્યો અને તેણે દાવો કર્યો હતો કે લાશ તેના સંબંધીની છે, જે તેમની સાથે રહેતો હતો. પોલીસ આ સાંભળી તરત જ આસામ જઈ રહેલા રાજીવ હુસેનને ફોન કર્યો અને તેમને પાછા ફરવાનું કહ્યું.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

લાશને પાછી લાવવામાં આવી જ્યારે બીજા દાવેદારને સોંપવાની કાર્યવાહી ચાલી રહી હતી, ત્યારે પોલીસને આસામના બારોકોટાથી ફોન આવ્યો. પોલીસે જણાવ્યું કે લાશ ગગલમરી વિસ્તારની છે. તે રાજીવ હુસેન અને આત્મો રમણનો કઝીન હતો. મૃતકની માતા આવી રહી છે, જે લાશની ઓળખ કરશે. મુસ્લિમ પરિવારે કહ્યું કે, લાશ અનવર અલીની છે, જ્યારે હિન્દુ પરિવારના શામલાલે કહ્યું કે તે તેના સંબંધી રામપ્રકાશની લાશ છે. તપાસ અધિકારી એએસઆઈ ઈલમ સિંહે જણાવ્યું છે કે, મંગળવારે બંને પક્ષની લાશ સાથે રૂબરૂ ઓળખ કરવામાં આવશે. જો બંને પક્ષો સહમત ન થાય તો ઉચ્ચ અધિકારીઓના આદેશ મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો: કપાસ અને મગફળીના પાકમાં શું કરવું? અને શું ન કરવું?


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article