અમદાવાદના વિશાલા વિસ્તારમાં આવેલી કેનાલમાં એક વ્યક્તિઓ આપઘાત કરી લીધો છે. કેનાલમાંથી મુકેશ ચોક્સી નામના એક વ્યક્તિની લાશ મળી આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, ચોક્સીએ કેનાલમાં પડતું મૂકીને જીવન ટૂંકાવ્યું છે. 58 વર્ષના મુકેશ ચોક્સી વેજલપુરમાં રહેતા હતા અને પીપળજ રોડ પર આવેલા પેટ્રોલ પંપમાં મેનેજર તરીકે નોકરી કરતા હતા. તેઓ શનિવારે ઘરેથી નીકળ્યા હતા ત્યારબાદ ઘરે નહોતા પહોંચ્યા.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: ગુજરાતીઓની દિવાળી બગડશે! અરબી સમુદ્રમાં ‘ક્યાર’ વાવાઝોડું બન્યુ તીવ્ર! જુઓ VIDEO