Rajkot- ગોંડલના બિલિયાળા પાટિયા પાસે અકસ્માત, ત્રણ લોકો જીવતા સળગીને ભળથુ થઈ ગયા

|

Jan 02, 2021 | 9:05 AM

Rajkot- ગોંડલના બિલિયાળા પાટિયા પાસે અકસ્માતમાં 3નાં મોત થઈ ગયા. કાર અને ટ્રક વચ્ચે અકસ્માત એટલો ભયાનગક હતો કે જેમાં બંને વાહનો સળગી ઉઠ્યા હતા અને કારમાં બેઠેલા 3 વ્યક્તિ કારની અંદર જ બળી જતા તેમનું મોત નિપજ્યું હતું. બંને વાહનોમાં લાગેલી આગ બાદ ફાયરની ટીમ પહોચી હતી અને હવે પોલીસે ઘટનાની આગળ તપાસ શરૂ […]

Rajkot- ગોંડલના બિલિયાળા પાટિયા પાસે અકસ્માત, ત્રણ લોકો જીવતા સળગીને ભળથુ થઈ ગયા

Follow us on

Rajkot- ગોંડલના બિલિયાળા પાટિયા પાસે અકસ્માતમાં 3નાં મોત થઈ ગયા. કાર અને ટ્રક વચ્ચે અકસ્માત એટલો ભયાનગક હતો કે જેમાં બંને વાહનો સળગી ઉઠ્યા હતા અને
કારમાં બેઠેલા 3 વ્યક્તિ કારની અંદર જ બળી જતા તેમનું મોત નિપજ્યું હતું. બંને વાહનોમાં લાગેલી આગ બાદ ફાયરની ટીમ પહોચી હતી અને હવે પોલીસે ઘટનાની આગળ તપાસ શરૂ કરી છે.

 

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

Next Article