હવે લોન મોરટોરિયમનો લાભ મળશે નહીં, સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ‘સરકાર પાસે બીજા પણ ઘણા છે કામ ‘

કોરોનાકાળ દરમિયાન લોકોને આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. અગાઉની જેમ આ વખતે પણ તેઓ મોરટોરિયમ( moratorium) દ્વારા લોન માટે છુટની ની અપેક્ષા રાખતા હતા.

હવે લોન મોરટોરિયમનો લાભ મળશે નહીં, સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે 'સરકાર પાસે બીજા પણ ઘણા છે કામ '
લોન મોરેટોરિયમ અંગે સર્વોચ્ચ અદાલતે મહત્વનો નિર્ણય આપ્યો છે.
Follow Us:
| Updated on: Jun 12, 2021 | 8:20 AM

કોરોનાકાળ દરમિયાન લોકોને આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. અગાઉની જેમ આ વખતે પણ તેઓ મોરટોરિયમ( moratorium) દ્વારા લોન માટે છુટની ની અપેક્ષા રાખતા હતા. પરંતુ સુપ્રીમ કોર્ટના નિર્ણયથી આશાઓ ઉપર પાણી ફરી વળ્યું છે.

સુપ્રીમ કોર્ટે લોન મોરટોરિયમ યોજના(Loan Moratorium Scheme)ના વધુ વિસ્તરણ અને વ્યાજ માફ કરવાની અરજીને ફગાવી દીધી હતી.કોર્ટે કહ્યું હતું કે સરકાર પાસે વધુ કામ છે તેઓએ લોકોને રસી આપવી પડશે અને સ્થળાંતરીત મજૂરોની સમસ્યા હલ કરવી પડશે. કોર્ટ આ મામલે દખલ કરી શકે નહીં.

સુપ્રીમ કોર્ટના જસ્ટિસ અશોક ભૂષણની ખંડપીઠે કહ્યું કે તે સરકારની નીતિઓમાં દખલ નહીં કરી શકે. અદાલત સરકારની નીતિઓની ન્યાયિક સમીક્ષા કરી શકશે નહીં સિવાય કે તે મનસ્વી અને દુર્ભાવનાપૂર્ણ હોય. આ દિવસોમાં કોરોનાને કારણે સરકાર પણ આર્થિક સંકટનો સામનો કરી રહી છે. સરકાર પાસે ઘણા વધુ મહત્વપૂર્ણ કાર્ય છે જે આ સમયે દેશની પ્રાથમિકતા છે. આવી સ્થિતિમાં અરજદારોએ આ માંગણી માટે કેન્દ્ર સરકાર અને ભારતીય રિઝર્વ બેંક (RBI) પાસે જવું જોઈએ.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

અરજદારે અપીલમાં કહ્યું હતું કે કોવિડની નવી લહેરને ધ્યાનમાં રાખીને ફરી એકવાર લોન મોરટોરિયમ યોજના લાગુ કરવામાં આવે. ઘણા રાજ્યોમાં અત્યાર સુધી લાદવામાં આવેલા લોકડાઉનને કારણે આર્થિક પ્રવૃત્તિઓને અસર થઈ છે. લોકોની નોકરી છીનવાઈ છે. આ સમયે મોટી સંખ્યામાં લોકો સંક્ર્મણના કારણે તેમની સારવારમાં ઘણાં પૈસા ખર્ચ કર્યા છે. આવી સ્થિતિમાં, તેઓ EMI ચૂકવવા અસમર્થ છે. જો કે સુપ્રીમ કોર્ટની અરજી નામંજૂર થવાને કારણે લોકોની આશા નિરાશામાં પરિવર્તિત થઇ હતી. આ પહેલા 24 મેના રોજ સુપ્રીમ કોર્ટે આ મામલાની સુનાવણી 11 જૂન સુધી મુલતવી રાખી હતી.

Latest News Updates

જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">