Vadodara : શહેરમાં વરસાદી પાણીના નિકાલ માટે બનાવાયેલા કાંસમાં ગંદકી, સફાઇ કરવા શહેરીજનોની માંગ

આ કાંસમાં ગંદકી અને કચરા નો ભરાવો થવાને કારણે પાણી નો નિકાલ અટકી ગયો છે જેને કારણે મચ્છરો નો ઉપદ્રવ વધી ગયો છે, અને રોગચાળા નો ભય પણ ફેલાયો છે.લોકો ફરિયાદ કરે છે મચ્છરોનો ત્રાસ ખૂબ વધ્યો છે. જેમાં સ્થાનિક લોકો કહી રહ્યા છે કે કાંસનું અધૂરું કામ પૂરું કરવા માટે મંજૂરી છે

TV9 Gujarati
| Edited By: | Updated on: May 10, 2023 | 9:48 AM

વડોદરામાં(Vadodara)  વરસાદી પાણીના નિકાલ માટે બનાવવામાં આવેલી કાંસની(Canal)  યોગ્ય રીતે સફાઈ નહીં થતી હોવાને કારણે ઘણી બધી કાંસો ગંદકીના વહેણ બની ગઈ છે અને વર્ષા ઋતુમાં વરસાદી પાણીનો યોગ્ય રીતે નિકાલ નહીં થાય તો રહેણાંક વિસ્તારોમાં વરસાદી પાણી ઘુસી જાય તેવી તેવી ભીતિ ઉભી છે .સફાઈના અભાવે વધતી ગંદકીને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો હોવાની ફરિયાદ પણ ઉઠી રહી છે. વડોદરાના ઉન્ડેરાથી ગોત્રી સુધીની આ કાંસ લોકો માટે માથાનો દુખાવો બની રહી છે.

કોર્પોરેશનના સત્તાધીશો કેમ લાપરવાહ છે તે સમજાતું નથી

આ કાંસમાં ગંદકી અને કચરા નો ભરાવો થવાને કારણે પાણી નો નિકાલ અટકી ગયો છે જેને કારણે મચ્છરો નો ઉપદ્રવ વધી ગયો છે, અને રોગચાળા નો ભય પણ ફેલાયો છે.લોકો ફરિયાદ કરે છે મચ્છરોનો ત્રાસ ખૂબ વધ્યો છે. જેમાં સ્થાનિક લોકો કહી રહ્યા છે કે કાંસનું અધૂરું કામ પૂરું કરવા માટે મંજૂરી છે. જેમાં મળી ગયેલ છે છતાં આ કાંસના અધૂરા કામ ને પૂર્ણ કરવા કોર્પોરેશનના સત્તાધીશો કેમ લાપરવાહ છે તે સમજાતું નથી. આ તરફ તંત્ર સત્તાધીશો કહી રહ્યા છે કે વડોદરા ની તમામ વરસાદી કાંસની સફાઈ માટે જરૂરી કામગીરી કરવામાં આવી રહી છે.

(With Input, Yunus Gazi, Vadodara) 

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

 

Follow Us:
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
g clip-path="url(#clip0_868_265)">