Rajkot : રાજકોટથી મુંબઇ જનારી ફ્લાઇટમાં ટેકનિકલ ખામી સર્જાઇ, મુસાફરોને હોબાળો મચાવ્યો

Rajkot : રાજકોટથી મુંબઇ જનારી ફ્લાઇટમાં ટેકનિકલ ખામી સર્જાઇ, મુસાફરોને હોબાળો મચાવ્યો

| Edited By: | Updated on: Oct 20, 2022 | 11:10 PM

ગુજરાતના(Gujarat) રાજકોટમાં રાજકોટથી- મુંબઇ(Rajkot Mumbai)  જનારી ફ્લાઇટમાં ખામી સર્જાઇ હોવાની ઘટના સામે આવી છે. જેમાં રાજકોટ - મુંબઈની ફ્લાઇટમાં ટેક્નિકલ ખામી(Technical Problem)  સર્જાઈ હતી. જેના પગલે મુસાફરો પરેશાન થયા હતા.

ગુજરાતના(Gujarat) રાજકોટમાં રાજકોટથી- મુંબઇ(Rajkot Mumbai)  જનારી ફ્લાઇટમાં ખામી સર્જાઇ હોવાની ઘટના સામે આવી છે. જેમાં રાજકોટ – મુંબઈની ફ્લાઇટમાં ટેક્નિકલ ખામી(Technical Problem)  સર્જાઈ હતી. જેના પગલે મુસાફરો પરેશાન થયા હતા. તેમજ સ્પાઈસ જેટના મુસાફરો પરેશાન થયા હતા. આ ફલાઇટ એરપોર્ટ પર જ છે. જો કે આ દરમ્યાન દિલ્હીથી રાજકોટ આવતી ફ્લાઇટ મોડી પડી હતી.એરક્રાફ્ટ કંપની સ્પાઈસજેટ છેલ્લા કેટલાક સમયથી હેડલાઈન્સમાં છે. સ્પાઈસ જેટમાં એક પછી એક બેદરકારી જોવા મળી રહી છે.

Published on: Oct 20, 2022 10:58 PM