‘નર્મદાનું પૂર કુદરતી આફત નહીં, પૂરનું કારણ ડેમ છે’ ભાજપ સાંસદનું ચોંકાવનારું નિવેદન, જુઓ Video

|

Sep 28, 2023 | 4:39 PM

એક તરફ કોંગ્રેસ પૂરને માનવસર્જિત ગણાવી રહી છે, તો બીજી તરફ ભાજપ સાંસદે કોંગ્રેસના સૂરમાં સૂર પુરાવ્યો છે. મનસુખ વસાવાનો દાવો છે કે નર્મદાનું પૂર કુદરતી તો નથી જ અને દર 15 વર્ષે પૂર આવવાથી ખેડૂતો પાયમાલ બની જાય છે. ઉલ્લેખનીય છે કે, સરદાર સરોવર ડેમમાં સતત પાણીની આવક થતાં નર્મદા નદીમાં પાણી છોડાયું હતું, જેના કારણે નર્મદા જિલ્લામાં આ પાણી ફરી વળતા પૂરની સ્થિતિ સર્જાઈ હતી

Narmada : નર્મદાનું પૂર કુદરતી આફત ન કહી શકાય, પૂરનું કારણ ડેમ છે. ભાજપ સાંસદ મનસુખ વાસાવાએ આ ચોંકાવનારુx નિવેદન આપ્યું છે. એક તરફ કોંગ્રેસ પૂરને માનવસર્જિત ગણાવી રહી છે, તો બીજી તરફ ભાજપ સાંસદે કોંગ્રેસના સૂરમાં સૂર પુરાવ્યો છે. મનસુખ વસાવાનો દાવો છે કે નર્મદાનું પૂર કુદરતી તો નથી જ અને દર 15 વર્ષે પૂર આવવાથી ખેડૂતો પાયમાલ બની જાય છે.

આ પણ વાંચો Gujarati Video : નર્મદા નદીમાં ફરી પૂર આવવાનું છે તેવી અફવાહથી દૂર રહો : ભરૂચ જિલ્લા કલેકટર

ઉલ્લેખનીય છે કે, સરદાર સરોવર ડેમમાં સતત પાણીની આવક થતાં નર્મદા નદીમાં પાણી છોડાયું હતું, જેના કારણે નર્મદા જિલ્લામાં આ પાણી ફરી વળતા પૂરની સ્થિતિ સર્જાઈ હતી અને ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળતા મોટા પાયે ખેડૂતોના પાકને નુકશાન પહોંચ્યું છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video