Gandhinagar માં આંદોલનકારીઓ વિરુદ્ધ પોલીસે કેસ દાખલ કર્યા, મંજૂરી વિના રેલીની ફરિયાદ

ગાંધીનગરમાં (Gandhinagar ) હવે આંદોલનકારીઓ (Protest)  સામે પોલીસ હરકતમાં(Police)  આવી ગઈ છે. પોલીસે આંદોલનકારીઓ સામે ગુના નોંધવાની કાર્યવાહી કરી છે.. મહિલા LRD,આરોગ્યકર્મીઓ સહિત અન્ય આંદોલનકારીઓ સામે સેક્ટર 7 અને સેક્ટર 21 પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 24, 2022 | 10:32 PM

ગાંધીનગરમાં (Gandhinagar ) હવે આંદોલનકારીઓ (Protest)  સામે પોલીસ હરકતમાં(Police)  આવી ગઈ છે. પોલીસે આંદોલનકારીઓ સામે ગુના નોંધવાની કાર્યવાહી કરી છે.. મહિલા LRD,આરોગ્યકર્મીઓ સહિત અન્ય આંદોલનકારીઓ સામે સેક્ટર 7 અને સેક્ટર 21 પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયા છે. આ મંજૂરી વિના રેલી, ધરણા અને આંદોલન કરવા બદલ તેમજ સરકારી મિલકતને નુક્સાન કરવા બદલ આંદોલનકારીઓ સામે ગુના નોંધવામાં આવ્યા છે.. મંજૂરી વગર રસ્તા રોકીને વિરોધ કરનારા 78 LRD ઉમેદવારોએ જામીનની શરતોનો ભંગ કરતા જેલ વૉરંટ ભરવામાં આવ્યું છે. તેમને અમદાવાદની સાબરમતી જેલમાં મોકલી દેવાયા છે.. DySP એમ.કે.રાણાએ કહ્યું કે- કોઈ આંદોલનકારીએ સત્યાગ્રહ છાવણી સહિત અન્ય જગ્યાએ રેલી, ધરણા કે આંદોલન કરવાની મંજૂરી લીધેલી નથી કે મંજૂરી આપવામાં આવી નથી.

જેથી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.23 સપ્ટેમ્બરે આરોગ્ય કર્મચારીઓના આંદોલન, રેલી અને ધરણાની કોઈ મંજૂરી નહોતી.. મંજૂરી વિના આવ્યા હોવાથી સેક્ટર 21 પોલીસ સ્ટેશનમાં આ અંગે ગુનો દાખલ કરાયો છે. આંદોલનકારીઓને જાણ કરવામાં આવે છે કે મંજૂરી વિના આ રીતે કાયદાનો ભંગ કરીને ગાંધીનગરમાં આવવું નહીં.

Follow Us:
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
g clip-path="url(#clip0_868_265)">