Panchmahal: આ ગામમાં ગ્રામ પંચાયતનું મતદાન રદ કરવા સરપંચ પદના ઉમેદવારની માગ, જાણો સમાગ્ર વિવાદ

Panchmahal: વિરાણીયામાં ચૂંટણી ચિન્હની ખોટી છાપના કારણે મતદાન રદ કરવા ઉમેદવારની માંગ છે. ચાલો જાણીએ સમગ્ર વિગત.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 19, 2021 | 10:22 AM

Gram panchayat election: પંચમહાલના મોરવા હડફની વિરાણીયા ગ્રામપંચાયતનું મતદાન રદ કરવા માગ થઈ રહી છે. સરપંચ પદના ઉમેદવારનું ચૂંટણી ચિન્હ બદલાઈ જતા વિવાદ સર્જાયો છે. દાવો છે કે, ઉમેદવારી વખતે તેમને ચૂંટણી ચિન્હ તરીકે ડીઝલ પંપ અપાયો હતો. જો કે, આજે મતદાનના દિવસે ચૂંટણી ચિન્હ પેટ્રોલ પંપ આવ્યું છે. જેને લઈને મતદાન રદ કરવા માગણી થઈ રહી છે

જણાવી દઈએ કે વિરાણીયામાં નીતાબેન ગોરનું જ્યારે ઉમેદવારી પત્ર ભર્યું હતું ત્યારે તેમને ડીઝલ પંપનું ચૂંટણી ચિન્હ આપવામાં આવ્યું હતું એવું એમનું કહેવું છે. આ બાદ તેમણે ગામમાં પ્રચાર પણ આ રીતે કર્યો હતો. જો કે આજે તેમનું ચિન્હ પેટ્રોલ પંપનું આવતા ચકચાર મચી ગયો છે.

આ સમગ્ર છબરડો ધ્યાને આવતા તેમણે આજનું મતદાન રદ કરવાની માગ કરી છે. સમગ્ર મામલે હાલ ચૂંટણી અધિકારીઓનો સ્ટાફ ઘટના સ્થળે એટલે કે આ ગામમાં પહોંચ્યો છે. ત્યારે હવે ચૂંટણી રદ કરવી કે આગળ અન્ય કોઈ કાર્યવાહી કરવી તે અંગે કવાયત ચાલી રહી છે. જોવું રહ્યું કે આગળ ચૂંટણી પંચ શું નિર્ણય લે છે.

 

આ પણ વાંચો: Rajkot: MLA કુંવરજી બાવળિયાએ મત આપીને કટાક્ષ કર્યો, ‘કમળો હોય તેને પીળું જ દેખાય’, જાણો સમગ્ર વિગત

આ પણ વાંચો: Gram Panchayat Election: કેબિનેટ મંત્રી અર્જુન સિંહ ચૌહાણે પોતાના વતન વાંઠવાડી ખાતે કર્યું મતદાન, વધુમાં વધુ મતદાન કરવા આહ્વાન

Follow Us:
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
g clip-path="url(#clip0_868_265)">