Ahmedabad: આરોગ્ય તંત્રનો મોટો નિર્ણય, હોસ્પિટલમાં દર્દીઓના કેસની વિગતમાં વેક્સિનની માહિતી લખવી ફરજીયાત

AMC આરોગ્ય વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં હોસ્પિટલમાં દાખલ થતા દર્દીઓના કેસ પર વેક્સિનેશનની વિગત લખવાની ફરજીયાત કરવામાં આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 19, 2021 | 10:21 AM

અમદાવાદમાં AMC આરોગ્ય વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યારે વેક્સિનેશન પર હાલમાં ખુબ ભાર મુકવામાં આવી રહ્યો છે, ત્યારે હવે હોસ્પિટલમાં દાખલ થતા પહેલા વેક્સિનેશનની માહિતી લખવી ફરજીયાત કરવામાં અવી છે. જી હા હોસ્પિટલમાં દાખલ થતા તમામ દર્દીઓના કેસ પર વેક્સિનેશનના બંન્ને ડોઝની માહિતી લખવી ફરજીયાત કરવામાં આવી છે. OPD અને IPD બંને કેસ ઉપર વેક્સિનેશનની નોંધણી કરવામાં આવી છે. આરોગ્ય તંત્રએ વેક્સિનની વિગત લખવા સ્ટેમ્પ બનાવવા આદેશ પણ આપ્યો છે.

જણાવી દઈએ કે વેક્સિનનો પ્રથમ અને બીજો ડોઝ અને તેની તારીખો કેસ પર લખવાની ફરજીયાત રહેશે. ત્યારે જો કોઈએ વેક્સિન ન લીધી હોય તેવા કિસ્સામાં સારવાર પહેલા જ તાત્કાલિક વેક્સિનેશન કરાવવા સુચના પણ આપવામાં આવી છે.

જણાવી દઈએ કે ગઈકાલ સુધીમાં AMCએ વેકસીનેશનમાં 99.5 ટકાનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. પ્રથમ ડોઝનો લક્ષ્યાંક પૂર્ણ કરવામાં આવ્યો છે. પ્રથમ ડોઝ પૂર્ણ થતાં બીજા ડોઝ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. બીજા ડોઝ માટે એલિજીબલ લોકોને દિવાળી પહેલા બીજો ડોઝ આપવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે. હાલ શહેરમાં 55 ટકા લોકોને બીજો ડોઝ પણ આપી દેવામાં આવ્યો છે. ત્યારે દિવાળીના તહેવાર પહેલા બીજા ડોઝની કામગીરી 100 ટકા પૂર્ણ કરવા કોર્પોરેશન દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે.

 

આ પણ વાંચો: દેવભૂમિ દ્વારકા: વીજ કરંટની બે ઘટનામાં 3 વ્યક્તિના મોત, ખેતરમાં રમતી હતી બાળકી અને વીજ વાયર પડ્યો નીચે

આ પણ વાંચો: ભારે વરસાદ અને ભૂસ્ખલનને પગલે ચારધામ યાત્રા અટકી, ગુજરાતના અનેક યાત્રાળુઓ ફસાયા

Follow Us:
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">