RAJKOT : ATCની મંજૂરી વગર સ્પાઈસ જેટની ફ્લાઈટ ટેકઓફ થઇ, પાયલોટ વિરુદ્ધ કાર્યવાહી

RAJKOT NEWS : 30 ડિસેમ્બરના રોજ દિલ્લીથી આવેલી ફલાઇટ નંબર SG 3703એ એર ટ્રાફિક કન્ટ્રોલ (ATC) ની મંજૂરી વગર ટેકઓફ કરી હતી અને બાદમાં ફલાઇટે દિલ્લી ઉડાન પણ ભરી લીધી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 02, 2022 | 2:52 PM

પાયલોટને તાત્કાલિક અસરથી ઓફ ડ્યૂટી કરી દેવામાં આવ્યો છે.જ્યાં સુધી તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી તેને રોસ્ટરથી હટાવી દેવામાં આવ્યો છે.

RAJKOT : રાજકોટ વિમાનમથક પર સ્પાઇસ જેટના પાયલોટની બેદરકારી સામે આવી છે. 30 ડિસેમ્બરના રોજ દિલ્લીથી આવેલી ફલાઇટ નંબર SG 3703એ એર ટ્રાફિક કન્ટ્રોલ (ATC) ની મંજૂરી વગર ટેકઓફ કરી હતી અને બાદમાં ફલાઇટે દિલ્લી ઉડાન પણ ભરી લીધી હતી.

રાજકોટ ATSએ સ્પાઇસ જેટના પાયલોટને ATCની મંજૂરી વિશે પૂછ્યુ ત્યારે પાયલોટે પોતાની ભૂલ સ્વીકારી હતી.જેને લઇને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને પાયલોટને તાત્કાલિક અસરથી ઓફ ડ્યૂટી કરી દેવામાં આવ્યો છે.જ્યાં સુધી તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી તેને રોસ્ટરથી હટાવી દેવામાં આવ્યો છે.

શું છે નિયમ ?
રાજકોટ એરપોર્ટ ઓથોરિટીના નિયમ પ્રમાણે કોઇપણ એરપોર્ટ પર ફલાઇટને ટેકઓફ કરતા પહેલા એર ટ્રાફિક કન્ટ્રોલરની પરવાનગી લેવી ફરજીયાત છે.ભલે કોઇ બીજી ફલાઇટ ન હોય અને રન વે ખાલી હોય તો પણ એટીસીની પરવાનગી લેવી ફરજીયાત છે જો કે આ પાયલોટે બેદરકારી દાખવી હોવાનું સામે આવ્યું છે અને પ્રોટોકોલનો ભંગ કર્યો છે.

આ પણ વાંચો : SURAT : વિદ્યાર્થીઓને વેક્સિન આપવાના કેસમાં જે શાળા બેદરકારી બતાવશે તેને તાત્કાલિક અસરથી બંધ કરાશે

આ પણ વાંચો : તરુણોને કોરોના વેક્સિન આપવા સુરત તંત્રએ કમર કસી, 6 દિવસમાં જ લાખો વિદ્યાર્થીઓને રસી આપવાનો આ પ્લાન

Follow Us:
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
g clip-path="url(#clip0_868_265)">