Ahmedabad: AMC ના કમિશનર તરીકેનો લોચન સેહરાએ ચાર્જ સંભાળ્યો, કહ્યું ‘હાલ કોવિડ મેનેજમેન્ટને પ્રાથમિકતા’

AMCના કમિશનર તરીકેનો ચાર્જ સંભાળ્યા બાદ લોચન સેહરાએ જણાવ્યું હતું કે, કોવિડ મેનેજમેન્ટને પ્રાથમિકતા આપવામાં આવશે. ચાલો જાણીએ વિગત.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 29, 2021 | 6:35 AM

Ahmedabad: અમદાવાદના નવા કમિશનર લોચન સહેરાએ (Lochan Sehra) ચાર્જ સંભાળી લીધો છે. અમદાવાદ શહેરમાં જે પણ સમસ્યા છે, તેનું એક-એક કરીને સમાધાન કરવામાં આવશે. અમદાવાદ મનપા કમિશનર તરીકે ચાર્જ સંભાળ્યા લોચન સહેરાએ આ નિવેદન આપ્યું છે. AMC ના નવા કમિશનર લોચન સહેરાએ કહ્યું કે, અમદાવાદમાં કોરોનાના (Corona in ahemdabad) વધતા કેસને લઇને હાલ તેમનું ફોકસ કોવિડ મેનેજમેન્ટ પર છે.

નવા કમિશનરે કહ્યું કે કોરોના પર હાલ ફોકસ છે, તો ત્યારબાદ રખડતા ઢોર, સાબરમતી નદીમાં પ્રદૂષણ અને ગેરકાયદે બાંધકામ મામલે કાર્યવાહી થશે. તેમણે શહેરમાં વિકાસના કામોને પ્રાથમિકતા આપવામાં આવશે તેવું આશ્વાસન પણ આપ્યું.

જણાવી દઈએ કે એએમસીના નવા મ્યુનિસિપલ કમિશનર લોચન સહેરા ગઈકાલે રિવરફ્રન્ટ હાઉસ પહોંચ્યા હતા. લોચન સહેરાએ કોર્પોરેશનના કમિશ્નર તરીકે ચાર્જ સંભાળ્યો છે. ચાર્જ સંભાળ્યા બાદ તેઓ પ્રથમ બેઠક યોજવાના હતા. જણાવી દઈએ કે લોચન સહેરા શહેરી વિકાસ અને ગૃહનિર્માણ વિભાગના સચિવ હતા. તો મુકેશ કુમારની બદલી થતા લોચન સહેરાની કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી છે.

 

આ પણ વાંચો: Horoscope Today: દૈનિક રાશિફળ, મીન રાશિ 29 ડિસેમ્બર: કોઈ જૂનો રોગ ફરી થવાથી ચિંતા થઈ શકે છે, વિવાહિત જીવનમાં મધુરતા રહેશે

આ પણ વાંચો: Horoscope Today: દૈનિક રાશિફળ, કુંભ રાશિ 29 ડિસેમ્બર: તમે તમારી ચતુરાઈ અને સમજદારીથી કોઈપણ સમસ્યાને દૂર કરી શકશો, સ્વાસ્થ્ય નબળું રહેશે

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">