Gandhinagar : ચૂંટણી બાદ ધોરણ 5થી 8ની પરીક્ષા લેવા શિક્ષણ વિભાગની વિચારણા : સૂત્ર
Gandhinagar : સ્થાનિક સ્વરાજયની ચૂંટણી બાદ ધોરણ 5થી 8ની પરીક્ષા લેવા શિક્ષણ વિભાગ વિચારણા કરી રહ્યું હોવાનું સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે.
Gandhinagar : સ્થાનિક સ્વરાજયની ચૂંટણી બાદ ધોરણ 5થી 8ની પરીક્ષા લેવા શિક્ષણ વિભાગ વિચારણા કરી રહ્યું હોવાનું સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે. સાથે જ રાજ્યની પ્રાથમિક સ્કૂલ શરૂ કરવા બાબતે પણ વિચારણા ચાલી રહી છે. આ ઉપરાંત, ધોરણ 1થી 4માં એકમ કસોટીને આધારે પરિણામ આપવાની વિચારણાં થઇ રહી છે. ચૂંટણી બાદ ધોરણ 5 થી 8ના પરીક્ષા લેવાની વિચારણાં છે. આ સાથે જ શિક્ષણનું નવું સત્ર વહેલું શરૂ કરવાની વિચારણાં છે. ઉનાળુ વેકેશન ટૂંકું રાખવાની શિક્ષણ વિભાગની વિચારણા છે.
Published on: Feb 11, 2021 12:19 PM
Latest Videos
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
