Gandhinagar : ચૂંટણી બાદ ધોરણ 5થી 8ની પરીક્ષા લેવા શિક્ષણ વિભાગની વિચારણા : સૂત્ર
Gandhinagar : સ્થાનિક સ્વરાજયની ચૂંટણી બાદ ધોરણ 5થી 8ની પરીક્ષા લેવા શિક્ષણ વિભાગ વિચારણા કરી રહ્યું હોવાનું સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે.
Gandhinagar : સ્થાનિક સ્વરાજયની ચૂંટણી બાદ ધોરણ 5થી 8ની પરીક્ષા લેવા શિક્ષણ વિભાગ વિચારણા કરી રહ્યું હોવાનું સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે. સાથે જ રાજ્યની પ્રાથમિક સ્કૂલ શરૂ કરવા બાબતે પણ વિચારણા ચાલી રહી છે. આ ઉપરાંત, ધોરણ 1થી 4માં એકમ કસોટીને આધારે પરિણામ આપવાની વિચારણાં થઇ રહી છે. ચૂંટણી બાદ ધોરણ 5 થી 8ના પરીક્ષા લેવાની વિચારણાં છે. આ સાથે જ શિક્ષણનું નવું સત્ર વહેલું શરૂ કરવાની વિચારણાં છે. ઉનાળુ વેકેશન ટૂંકું રાખવાની શિક્ષણ વિભાગની વિચારણા છે.
Published on: Feb 11, 2021 12:19 PM
Follow Us
Latest Videos
સુરતીઓને કાળઝાળ ગરમીમાં ટ્રાફિક સિગ્નલથી રાહત
ચૂંટણી ટાણે ખેડૂતોનો હુંકાર; મોંઘવારી અને MSP મુદ્દે સરકાર સામે રોષ
ભાજપ દ્વારા કોંગ્રેસના ઉમેદવારને ફોર્મ પરત લેવા લોભ, લાલચ આપવાનો આરોપ
77 કરોડનું સાયબર ફ્રોડ: ગોવાથી ચાલતી ગેંગનો પર્દાફાશ, 16ની ધરપકડ
