Gandhinagar : ચૂંટણી બાદ ધોરણ 5થી 8ની પરીક્ષા લેવા શિક્ષણ વિભાગની વિચારણા : સૂત્ર
Gandhinagar : સ્થાનિક સ્વરાજયની ચૂંટણી બાદ ધોરણ 5થી 8ની પરીક્ષા લેવા શિક્ષણ વિભાગ વિચારણા કરી રહ્યું હોવાનું સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે.
Gandhinagar : સ્થાનિક સ્વરાજયની ચૂંટણી બાદ ધોરણ 5થી 8ની પરીક્ષા લેવા શિક્ષણ વિભાગ વિચારણા કરી રહ્યું હોવાનું સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે. સાથે જ રાજ્યની પ્રાથમિક સ્કૂલ શરૂ કરવા બાબતે પણ વિચારણા ચાલી રહી છે. આ ઉપરાંત, ધોરણ 1થી 4માં એકમ કસોટીને આધારે પરિણામ આપવાની વિચારણાં થઇ રહી છે. ચૂંટણી બાદ ધોરણ 5 થી 8ના પરીક્ષા લેવાની વિચારણાં છે. આ સાથે જ શિક્ષણનું નવું સત્ર વહેલું શરૂ કરવાની વિચારણાં છે. ઉનાળુ વેકેશન ટૂંકું રાખવાની શિક્ષણ વિભાગની વિચારણા છે.
Published on: Feb 11, 2021 12:19 PM
Latest Videos
"ક્લબિંગ પણ કરે છે અને ભજન પણ ગાય છે": RSS પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
